________________
નમસ્કામત્ર અર્ચિત્ય પ્રભાવશાળી છે.
૪
તા રાજ નવા થાય છે, એટલે ધન કદી ખૂટતુ નથી, પરંતુ આ મત્રની સાધના કાળી ચૌદશની રાત્રિએ થાય છે. તે વખતે તું ઉત્તરસાધક રહેજે. 'શિવકુમારને ધનની ઘણી જરૂર હતી, એટલે તેણે આ વાત કબૂલ કરી.
'
,
કાળી ચૌદશ આવી ત્યારે ત્રિૠડીએ કહ્યુ કે - શિવકુમાર ! તું એક અક્ષત મડદુ' શોધી લાવ અને પૂજાની સામગ્રી સાથે અમુક સ્થાનમાં આવ. ત્યાં આપણું કામ ચાલુ થશે.' એટલે શિવકુમાર ઈ પણ ઠેકાણેથી અક્ષત મડદું લઈ આવ્યા અને ત્રિૠ'ડીએ હેલી સામગ્રી લઈને સ્મશાનમાં હાજર થયા. ત્યાં ત્રિટ્ઠ'ડીએ એક મડલ અનાવ્યું અને તેમાં પેલા શમને ગાઢવી હાથમાં એક તીક્ષ્ણ ધારવાળી તલવાર આપી. પછી શિવકુમારને કહ્યુ કે, તું મડદાંને પગે તેલ ઘસવા માંડ. હું મત્રના જપ કરું છું.' આમ કહીને મંત્રને જપ કરવા બેસી ગા.
પરંતુ શિવકુમારને આ બધુ દૃશ્ય જોઈને ભય લાગવા માંડ્યો. મંત્રખળથી આ મડદું. કદાચ સજીવન થાય અને મારા શિર પર જ તલવારના પ્રહાર કરે તે કદાચ આ રીતે મનુષ્યનું ખલિદાન આપવાથી જ મંત્રસિદ્ધિ થતી. હોય તે!? ખરેખર! મેં આ ત્રિદ્યડીના વિશ્વાસ કરવામાં ભય'કર ભૂલ કરી છે. પણ હવે શું કરુ? રાત્રિના ઘેર અધકાર ચારે બાજુ વ્યાપેલા છે અને આ એકાંત સ્મશાનભૂમિ છે, એટલે અહીંથી નસાય તેમ પણ નથી. કદાચ નાસવાના પ્રયત્ન કરુ. અને આ ત્રિ'ડી મને પૂરા કરી. નાખે તે ?' આ રીતે વિચાર કરતાં શિવકુમારને લાગ્યું' કે
ત. ત્રિ