________________
૫૬
' : ' મંત્રદિવાકર - -પ્રથમ આચમન કરવું, ત્યાર પછી જલશુદ્ધિ
અને આસનશુદ્ધિ કરવી અને ત્યાર પછી ગુરુ, ગણેશ તથા મદેવતાને પ્રણામ કરવા, તેને “શૌચ” કહે છે. • પદમંગ- બીજને દશ વખત જપ કરે, તેને કપટભંજન” કહે છે. 'પ્ર૪રીં બીજને દશવાર જપ કરે, તેને “પ્રફુલ્લ’ કહે છે. * પ્રાણાયામરિ–જ્યાં આવે ઉલ્લેખ હોય, ત્યાં પ્રાણાયામ, ભૂતશુદ્ધિ અને ન્યાસની ક્રિયા સમજવી.
મંત્રશિલા–શ્વાસ રેકીને મનની ભાવના દ્વારા કુંડલિની શક્તિને સહસ્ત્રદલ પદ્મમાં લઈ જવી અને તુરત જ ત્યાંથી પાછી ફેરવીને મૂલાધાર ચક્રમાં લઈ આવવી. આવી રીતે વારંવાર કરતાં સુષુષ્ણમાર્ગમાં વિદ્યુત જેવું લાંબા આકારનું જે તેજ જોવામાં આવે, તેને “મંત્રશિખા” સમજવી.
“”—કોઈ પણ મંત્રનો જપ કરતાં પહેલાં તેને સૂર્નસ્થાનમાં–મસ્તક પર ન્યાસ કરે, તેને કુલુકા કહે છે. પરંતુ નિગ્ન દેવતાઓની કુલુકા નીચે પ્રમાણે કરવામાં આવે છે? તારા મંત્રની કુલ્લકા હો હો હું કાલી ,, ,, શ્રીં હૂં ટ્રી દ્ છિનમસ્તકા, , શ્રી ટ્રો ટ્રી છે જે દી રવાહ ! વરચિનિ,, , , શ્રી ફ્રી ફ્રી ફ્રી ફ્રી વારા દૂ