SearchBrowseAboutContactDonate
Page Preview
Page 351
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપયોગી મંત્રસંગ્રહ ૩૧૭ મુકદ્મામાં વિજય મેળવવાને મંત્ર - (૧) રોહિણી નક્ષત્રને દિવસે વિધિપૂર્વક ઉંબરાના વૃક્ષ. ઉપરના બાંધાના પાંચ પાંદડાં ગ્રહણ કરીને તેના બે બે. આ ભાગ પર “શ્રી રામ” એ અક્ષરે લખવા. તેમાંના પાંચ ભાગ તત્કાળ ખાઈ જવાં અને બાકીના પાંચ ભાગ ત્રાંબાના . તાવીજમાં ઘાલીને તાવીજ હાથે બાંધવું. તે પછી રાજ-. દરબારમાં જવાથી મુકદમામાં અવશ્ય વિજય પ્રાપ્ત . થાય છે. (૨) પૃષ્ટ રરર પર આપેલે શ્રી પદ્માવતીને. મંત્રજપ કરવાથી પણ મુકદ્દમે જીતી શકાય છે.
SR No.011613
Book TitleMantra Divakar
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1975
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy