________________
સંમેહન-મંત્ર
૨૫૫ હરતાલ અને અશ્વગંધાને કેલના રસમાં પીસીને - તથા તેમાં ગોરોચન મેળવીને તિલક કરે તે લેક મોહિત થાય છે. "
शृंगी चन्दनसंयुक्त; वचाकुष्ठसमन्वितम् । . . धूपं देहे तथा वस्त्रे, मुखे दद्याद्विशेषतः ।। पशुपक्षिप्रजानां च, राजां मोहनकोरकम । ताम्बूलमलतिलकं, लोकमोहनकारकम् ॥
કાકડાશિંગી, ચંદન, વજ અને કુષ્ઠ (ઉપલેટ) એ. બધાને મેળવીને ધૂપને બનાવો અને તે ધૂપને પિતાના -શરીર પર તથા વસ્ત્ર પર અને ખાસ કરીને સુખ પર વધારે પ્રમાણમાં દે. એ ધૂપ પશુ, પક્ષી, પ્રા અને રાજા બધાને મેહિત કરનારે થાય છે. તથા નાગરવેલના પાનનું મૂળ પીસીને તિલક કરવાથી પણ બધા લેકે મહિત થાય છે?
રિન્યૂ ર તવવા, તાવ્ઝરપિતા ! . . अनेनैव तु मन्त्रेण, तिलकं लोकमोहनम् ॥ - “ સિંદૂર અને વેત વજને નાગરવેલના પાનના
રસમાં વાટીને તેને “ ઉમરેશ્વરાચ” આદિ આગળ લખેલા મંત્રથી મસ્તક પર લગાડે તે લેકે મહિત થાય છે.”
સવામાંnt ઍRTનો, સ્ત્રીના જ સિવિ, एभिस्तु तिलकं कृत्वा, त्रैलोक्य मोहयेन्नरः॥ .