________________
સંતાનપ્રાપ્તિને લગતા મંત્રપ્રમે
૨૨૯
ટ્રી | જલ્દી
હીં
फट
1 જામ
| મમુ ! કર્મ | રસ
!
! |
શ્રી
| કચ્છ
|
૬
|
શું
- ૪-કાકવંધ્યદોષશાંતિ પ્રથમ જેને એક વાર પુત્ર થઈ ચૂક્યો હોય, પણ પછીથી તેને કેઈ સંતાન થતાં ન હોય તે તેને કાકવંધ્યા નામનો દોષ કહેવામાં આવે છે. તે દૂર કરવા માટેનો મંત્ર શ્રીશંકરે આ પ્રમાણે કરેલો છે ?
નમઃ ાિચ મમ દે પુત્ર છુ ૩ ’િ આ મંત્રનો પ્રતિદિન એકસે આઠ વાર જપ કરે.
આની સાથે મંત્રવિદ્યામાં નીચે પ્રયોગ કરવાની ખાસ ભલામણ કરવામાં આવી છે :
- પુષ્ય નક્ષત્રયુક્ત રવિવારના દિવસે અશ્વગંધાની જડ લાવીને તેને ભેંસના દૂધમાં ઘસીને (અથવા એ જડનું ચૂર્ણ કરીને તેને ભેંસના દૂધમાં મેળવીને) એક તેલાથી દોઢ તોલા જેટલા ચૂર્ણનું પ્રતિદિન સેવન કરવાથી તે સ્ત્રી સાત જ દિવસમાં ગર્ભધારણ કરે છે.
-