________________
આ મંત્રદિવાકર
શિ » gr” આ પંચાક્ષરી મંત્ર તો આપણને સહેલાઈથી યાદ રહી જાય એવો છે. તેના પાંચ અક્ષરે. પાંચ ભૂતના બીજ રજૂ કરે છે, એટલે કે લિએ પૃથ્વીબીજ છે, g એ જલબીજ કે વરણબીજ છે, % એ અગ્નિબીજ છે, એ વાયુબીજ છે અને હું એ આકાશબીજ છે.
સાધકે જ્યારે ભૂતળદ્ધિની ક્રિયા કરવી હોય ત્યારે પગમાં પીતવર્ણનો લક્ષ છે, એવી ભાવના કરવી; નાભિમાં વેત વર્ણને 1 છે, એવી ભાવના કરવી; હૃદયમાં રક્તવર્ણન ૩% છે, એવી ભાવના કરવી; મુખપર નીલવર્ણને
હ્યા છે, એવી ભાવના કરવી; મસ્તકના ઉપર શ્યામ વર્ણનો હા છે, એવી ભાવના કરવી અને તેના વડે પંચ-- ભૂતનું શેધન થઈ રહ્યું છે, એમ ચિંતવવું. પછી ઉતરતા કેમે–
મસ્તક પર શ્યામવર્ણન છે, એવી ભાવના કરવી. મુખમાં નીલવર્ણન વા છે, એવી ભાવના કરવી. હૃદયમાં રક્તવર્ણન છે, એવી ભાવના કરવી. નાભિમાં વેતવર્ણનો છે, એવી ભાવના કરવી. પગમાં પતવર્ણને ઢિ છે, એવી ભાવના કરવી.
અને એવું ચિંતન કરવું કે આ રીતે મારા શરીરમાં રહેલા પૃથ્વી આદિ પાંચેય ભૂતની સંપૂર્ણ શુદ્ધિ થઈ રહી છે.
તંત્રમાં એવું પણ સૂચન છે કે જે આ પ્રકારની ભૂતશુદ્ધિની ક્રિયા કરવાને સમર્થ ન હોય તે “
.
*
*
*