________________
४७८
[ પંચસૂત્ર–પ નિવૃત્તિ નિરાધાર બની ! નિવૃત્તિ તે અત્યંત નાશરૂપ છે,
જ્યારે ત્યાં તમે માનેલે ચરમક્ષણને સ્વભાવ=સ્વસત્તા ઊભી છે, તે એ નાશ કયા રહેવાનો ? સત્તા=અસ્તિત્વ અને નાશ, બે એકરૂપ તો કહેવાય નહિ, તેમ નાશ પેલામાં રહે નહિ એટલે નાશ યાને નિવૃત્તિ એકલી અટુલી આધારરહિત બની. અથવા, (૨) જે કહે કે “ના, ત્યાં પછીથી ચમક્ષણની સ્વસત્તા છે જ નહિ, એકલી નિવૃત્તિ જ ખરેખર ઊભી છે, તો નિવૃત્તિ અનન્વયવાળી બની ! અર્થાત્ નિવૃત્તિને કોઈની સાથે અન્વય યાને સંબંધ ન રહ્યો. “ચરમક્ષણની નિવૃત્તિ” એવું નહિ કહી શકાય. દ્રવ્ય વિના એકલે પર્યાય માનવામાં જ આ આપત્તિ છે, દ્રવ્યસહિત માને તો નહિ; કેમકે એમા તે દા ત. અશિ–દીવાની નિવૃત્તિ થઈ એટલે કે પછી બચેલા ભસ્મતામસપુદ્ગલમાં પૂર્વે જે ઉષ્ણ સ્પર્શ, પ્રકાશમય રૂપ આદિ પર્યાય હતા તે હવે મટી શીતપશે, ત–શ્યામ રૂપ આદિ પર્યાય થયા, એનું જ નામ અગ્નિની નિવૃત્તિ. એ તે ઊભેલા પુદ્ગલદ્રવ્યના ધમ હાઈ તેની સાથે સંબંધવાળા છે, અન્વયવાળા છે. એ લા પર્યાયમાં તે આ ઘટે નહિ માટે અનન્વયની આપત્તિ. તમે આ “
નિગ–હઠાગ્રહથી સ્વભાવ મા તમે કહ્યું “સ્વભાવમાં પ્રશ્ન ન હોય કે “આ આમ કેવી રીતે ?” નહિતર
સ્વભાવ' શબ્દનો અર્થ ન ઘટે. સ્વભાવ એટલે સ્વભાવ, એ એને જ છે. આમ કહેવામાં પછી ભલે ગરમક્ષણનિવૃત્તિ નિરાધાર બને કે અનન્વયવાળી બનો, એ એને સ્વભાવ જ છે કે એ એમ જ હેય.” કિ તુ આવું તમે કહેવા જતાં તે તર્ક-યુક્તિ વિનાનું તમારું એક આ અનુશાસન થયું! બળાત્કાર થશે