________________
પ્રવજ્યા-પરિપાલન]
૪૨૯
પૂનાની ખાડી ઊપડી
આ અટકવાની નહિ.
શું કામ લગાડે? સહેજ પણ રાગાદિ પ્રમાદવશ ન થાય એટલે દેષ લાગવાનો સંભવ નથી. વળી (૩)આવી નિષ્કલંક સાધના હાઈ એ નિષ્કલંક અર્થની યાને સર્વ કર્મકાંક વિનાના મેક્ષની સાધક બને છે. આ સૂચવે છે કે કુક્રિયા, યા ૨ષવાળી સુકિયા, કે મલિન આશયથી કરાતી નિર્દોષ પણ સુફિયા મોક્ષ સાથી શકે નહિ. (૪) બાકી સુફિયા એ પ્રભાવ છે કે એ, એવા કેઈ વ્યાઘાત-વિચ્છેદ વિના ઉત્તરોત્તર શુભગ સિદ્ધ થતા આવવાથી, શુભ અનુબંધવાળી બને છે. સાધનાની ગાડી ઊપડી તે ઊપડી. હવે એ અટકવાની નહિ. એટલે કે સાધના મટીને પ્રમાદાચરણ આવવાનું નહિ. એ તે એક ચારિત્રયેગ, પછી બીજે, પછી ત્રીજે..એમ ઉત્તરોત્તર તે તે કાળને ઉચિત ગે સધાતા આવવાના. એથી આત્મામાં એવી સળંગ અવિચ્છિન્ન ચાલતી ચોગસાધનાઓમાં ચિત્ત રોકાયું રહેવાથી એ ચિત્તમાં એક એવો સંગીન શુભ પરિણામ વહેતે થાય છે, કે જે એ ક્રિયાને શુભ અનુબ ધશાળી કરે છે. અર્થાત્ આગળ આગળ એવી વિશદ્ધ
ગસાધનાઓની પરંપરા સજે એવી બનાવે છે. એ ક્રિયા સાથે રહેતા ચિનપરિણામની માટી કિંમત છે. જે એ પરિણામ એ. ઉદાર, વિશુદ્ધ અને તેજસ્વી છે, તે એ ક્રિયામાં એક એવું સામર્થ્ય ઊભું કરે છે કે જે આગળ પણ વિશિષ્ટ-સાધના ખેંચી લાવે એવા સાનુબંધ શુભ કર્મને ઉત્પન્ન કરે છે. આ “અનુબંધ એટલે શુભસર્જક બીજશક્તિ.
પ્રધાન પરાર્થ ક્યો ?
આ રીતે પિતાની શુદ્ધ કલ્યાણસાધના તો પ્રવાહિત થઈ ગઈ. પરંતુ એટલુ કરીને એ બેસી રહેતું નથી. કિન્ત શુભાતુબંધવાળી ઉત્તરોત્તર અખંડ ચાલતી ચારિત્રયાગ-સાધનાના.