________________
૪૧૩
પ્રવજ્યાપરિપાલન 1
તેૉલેશ્યાને લધી, એથી ય ઊંચા નિર્વિકાર ચિત્તના પ્રશમસુખના પ્રશાન્તસાગરમાં ઝીલે છે. તેથી તે શુકૂલ, અને આગળ વધીને શુક્લાભિજાત્ય બને છે.
અહીં ઉપર ઉપરના દેવલોકના દેવતાને તેજલેશ્યા યાને પ્રશમસુખ અધિકાધિક તેજસ્વી હોય છે, કેમકે એને વિકારે ઓછા ઓછા હોય છે. એમાં ૯–૧૦–૧૧-૧૨ મા દેવલોકમાં માત્ર મનને વિકાર હોય છે, અને તે દેવીનું ચિંતનમાત્ર કરવાથી શાન્ત થઈ જાય છે. પછી ઉપરના નવ રૈવેયક અને પાંચ અનુત્તર વિમાનના દેવે તે નિર્વિકાર જ હોય છે. એ એટલી બધી ઊંચી શાતામાં વિહરે છે કે એમને ઈન્દ્રિ અને મનન કેઈ ખણુજ-આતુરતા જ ઊઠતી નથી. તેથી વિષય-વિકારજન્ય સુખ કરતાં કંઈગુણ ઊંચા પ્રશસ. સુખને અનુભવે છે. મુનિ ચારિત્રની આરાધનામાં ઈન્દ્રિયોને પ્રત્યાહાર (ચોથા ભાવ-પ્રાણાયામ પછીના પાંચમા ગાંગ વિષય. નિવૃત્તિ) કરતાં કરતા બાર મહિને એટલા બધા રાગાદિવકાર– રહિત બનવા સાથે તે પગ લીન બને છે, કે ત્યાં એમના ચિત્તનું પ્રશમસુખ અનુત્તરવાસી દેવના પ્રશમસુખને ટપી જાય છે. ચાગ્નિ લીધેલું પ્રમાણ કેમ થાય, ચારિત્રમાં આત્મપરિણતિ કેવા ઘડતા આવવાની છે. એ આમાંથી જાણવા મળે છે. વિદ્વત્તા કેટલી આવી એના પર સફળ ચારિત્રપર્યાયનું માપ નથી, પરંતુ રાગાદિ વિકાર શમાવી દઈ શ્રતાપગમાં લીન થવા સાથે પ્રશભાવની રમણતા કેવી આવી એના પર માપ નીકળે છે. પ્રથમ વીણ વિકસ્યા પછી આત્મા થલ–શુક્લાભિજાત્ય બને છે.
ગુરુ એટલે ઉજજવળ ચારિત્રવાળે, અમત્સરી અર્થાત્