________________
૩૨૮
[પંચસૂત્ર-૩ તે મહાવ્રતના રક્ષણાર્થે છે. વળી પંચાચારના વિસ્તાર તે જ્ઞાનાદિને આત્મામાં વ્યાપી દે છે. વિસ્તાર વિના આત્મામાં સાનુબંધ એકમેકતા ન થાય, કે જે ભવાંતરે ચાલે. ત્યારે (૩) અપવાદના રસિયા ન બનવા, “અપવાદ એ ઉત્સર્ગની રક્ષા અર્થે હય, ઉત્સર્ગના ઉમૂલન અથે નહિ,” એ વિચારવું. તેથી અપવાદ જેમ તેમ ન આચરાય. તેમજ એકલા ઉત્સર્ગને ય આગ્ર બિટે; કેમકે પ્રસંગવિશેષમાં તદ્દન ભ્રષ્ટ થવું પડે કે અસમાધિ થાય, તેના કરતાં ઉત્સર્ગ સુરક્ષિત રાખવા તેવા પ્રસંગે અપ વાદની આવશ્યકતા ય રહે. ત્યાં અપવાદસેવનને ઉદ્દેશ ઉત્સર્ગના ઉદેશને સમાન હે જોઈએ. રત્નત્રયીની સમાધિ અથે જ એ સેવન હેય. આમ સહજ વિચારસરણી, કે કોઈ પણ પ્રસંગ કે વસ્તુનું અવલોકન, મનેરથનું ઘડતર, વગેરેમાં (૧) . શાસ્ત્રજ્ઞાન, (૨) સદગુરુ, (૩) અને સન્મા–સેવનના જ આગ્રહવાળી સમિતિ, એ ત્રણની સહાયથી કેઈપણ બાબતમાં ભ્રાન્તિ, ઊંધી સમજ, ચિત્તને વિપર્યાસ ન થવા દે. વિપસ ન થાય તે જ ઈ8 સાધી શકાય. આ માત્ર સામાન્યથી. વિશેષગી તો વિપર્યાસ ન હવા સાથે ઈષ્ટસાધક સામગ્રી પણ જોઈએ. એટલું ખરું કે વિપસ ન હોવાથી કાર્યના શુદ્ધ ઉપાયમાં પ્રવૃત્તિ થઈ શકે.
સૂત્રઃ-gશ્રમ સમિત્તિ ડાયપવિત્તિો નાવિવાस्थोऽणुवाए पयट्टइ । उवाओ य साहओ नियमेण । तरस तत्तच्चाओ જur,
નિયમોમેવ | અર્થ –વિપર્યાય ન હોવાથી (સમ્યગ ) ઉપાયમાં પ્રવૃત્તિ થવાના કારણે ઈષ્ટ - સિદ્ધ થાય છે. અ–બ્રાન્ત પુરુષ મિથ્યા ઉપાયમાં પ્રવૃત્ત થતો નથી. ઉપાય તે (તે કે જે કાર્યને )અવશ્ય
-આ ઉપાય,