________________
પ્રવ્રજ્યા પરિપાલન ]
૩૨૩
ગ્યનિર્ધારથી ચારિત્ર લે તેને ખરાખર અખંડ રાખે; એ શ્રદ્ધાદિમાં ભંગ ન થવા દે; વિપરીતભાવ અશ્રદ્ધા, રાગ, સંશય, ભ્રાન્તિ, અનુસાઢુ વગેરેને ન આવવા દે; ઉન્માર્ગે ન ચડે. · આચારાંગ સૂત્ર' કહે છે કે વિહિત્તા વિલો”િ વિસ્રોતસિકા અર્થાત્ માગ સ્ખલનાને ત્યાગ કરે.
અશ્રદ્ધાથી વિષ ય થતા અટકાવવા માટે અશ્રદ્ધામાં ન તણાઈ જવા વિચારે કે ‘સજ્ઞ અતીઇન્દ્રિયા દશી પરમપુરુષે આ ચારિત્ર માગ ઉપદેશ્ય છે, સ્વયં આચર્ચા છે, મહાબુદ્ધિનિધાન ગણુધર અને મોટા રાજા–મહારાજા–શેઠ-શાહુકારા પાસે આદરાજ્યેા છે. તેથી એમાં મીનમેખ ફેરફાર હાય નહિ. આ કાંઈ ઇતરદેશનાની જેમ અ-સ॰જ્ઞનું શાસન નથી. આ તા પ્રત્યક્ષષ્ટ કલ્યાણુ સાધના છે.” માટે હું આટઆટલા ચારિત્ર-કષ્ટનુ ફળ આવશે ?' વગેરે વમળમાં ન પડે. એમ ઉત્સર્ગ–અપવાદ ખંનેની અશ્રદ્ધા ટાળે મુખ્ય માગ આટલે થેા હશે ?' આ ઉત્સર્ગની અશ્રદ્ધા. એમ અપવાદ અંગે અશ્રદ્ધા એ થાય કે ‘ આ અપવાદ નભંગ ન કરે ?’ મેતાના જીવ પૂભવે મુનિને મનમાં થયું કે ‘અહિંસાદિ જૈનચારિત્ર તેા ઉત્તમ, પરંતુ અચિત્ત પાણીએ જરા સ્નાન કર્યાના શે! વાધેા તે એના નિષેધ કર્યાં ?” આ ઉત્સગ માં ચિત્તભ્રાન્તિથી એમને નીચ-ગાત્ર ખાંધી ભંગણીના પેટે અવતરવું પડયું! એમ શિવભૂતિ મુનિએ અપવાદમાં આશકા કરી કે નિગ્ર^થ મુનિને વસ્ત્ર—પાત્રના પરિગ્રહ શા માટે?” તેથી એ દિગંબર મત કાઢવા સુધી ભ્રમમાં પડઘો!
અબહુમાનથી વિપયમાં ભ્રાન્તિમાં ન પડે એટલે કે ચારિત્રના અંગા પ્રત્યે જરા ય અભાવ ન થાય. કહે છે કે