________________
પ્રવ્રજ્યા પરિપાલન ]
ગ્યનિર્ધારથી ચારિત્ર લે તેને ખરાખર અખંડ રાખે; એ શ્રદ્ધાદિમાં ભંગ ન થવા દે; વિપરીતભાવ અશ્રદ્ધા, રાગ, સશય, ભ્રાન્તિ, અનુત્સાહ વગેરેને ન આવવા દે; ઉષ્માગે ન ચડે. · આચારાંગ સૂત્ર' કહે છે કે વિધિન્ના વિલોયિ” વિસ્રોતસિકા અર્થાત્ માર્ગ સ્ખલનાને ત્યાગ કરે.
૩૨૩
અશ્રદ્દાથી વિષય ય થતા અટકાવવા માટે અશ્રદ્ધામાંન તણાઈ જવા વિચારે કે ‘સર્વજ્ઞ અતીઇન્દ્રિયા દશી પરમપુરુષે આ ચારિત્ર માગ ઉપદેશ્ય છે, સ્વય આચર્ચા છે, મહાબુદ્ધિ નિધાન ગણધર અને મેાટા રાજા-મહારાજા—શેઠ-શાહુકારા પાસે આદરાજ્યેા છે. તેથી એમાં મીનમેખ ફેરફાર હાય નહિ. આ કાંઈ ઈતરદ્વનાની જેમ અસજ્ઞનું શાસન નથી. આ તા પ્રત્યક્ષદેષ્ટ કલ્યાણુ સાધના છે.' માટે હું? આટઆટલા ચારિત્ર-કષ્ટનુ ફળ આવશે ?” વગેરે વમળમાં ન પડે, એમ ઉત્સગ અપવાદ તેની અશ્રદ્ધા ટાળે. · મુખ્ય માગ આટલેા ઝા હશે ?’ આ ઉત્સર્ગની અશ્રદ્ધા એમ અપવાદ અંગે અશ્રદ્ધા એ થાય કે
'
'
આ અપવાદ વનભંગ ન કરે ?’મેતાના જીવ પૂર્વ ભવે મુનિને મનમાં થયુ' કે ‘અહિંસાદિ જૈનચારિત્ર તે ઉત્તમ, પરતુ અચિત્ત પાણીએ જરા સ્નાન કર્યાના શે। વાધેા તા એના નિષેધ કર્યાં ?” આ ઉત્સ'માં ચિત્તભ્રાન્તિથી એમને નીચ-ગેાત્ર ખાંધી ભંગણીના પેટે અવતરવું પડ્યુ ! એમ શિવભૂતિ મુનિએ અપવાદમાં આશકા કરી કે નિગ્રંથ મુનિને વસ્ત્ર-પાત્રના પરિગ્રહ શા માટે?” તેથી એ દિગંબર મન કાઢવા સુધી ભ્રમમાં પડ્યો !
અબહુમાનથી વિષયમાં-ભ્રાન્તિમાં ન પડે એટલે કે ચારિત્રના અંગે પ્રત્યે જરા ય અભાવ ન થાય. કહે છે કે