________________
પ્રત્રજ્યા ગ્રહણ વિધિ ]
૩૧૫
અર્થાત્ લૌકિકદુન્વયીસાંસારિક સબ'ધા, કત ચૈ, પ્રવૃત્તિ, ન્યવહાર, જવાબદારીએ આદિ લેાકધમ ના ત્યાગ કરીને, લેાકેાત્તર ધર્માંમાં પ્રવજન, ઉત્કૃષ્ટ ગમન કરે, યાવવ માટે લેાકેાત્તર ધને સ્વીકારે; ઔદયિકમાંથી ક્ષાયેાપશમિક જીવનમાં જાય, હવે એ સતત ગુરુ-પ્રતિબદ્ધતા, મહાવ્રત-સમિતિ-ગુપ્તિ, ક્ષમાદ, નિર્દોષ ભિક્ષાચર્યા જિનાગમ-સ્વાધ્યાય, જ્ઞાનાચારાદિ પંચાચાર વગેરેતુ' જીવન મનાવી પેલી લૌકિક વાર્તાથી એટલે કે ગૃહસ્થ જીવનથી સથા પર ( અલગ ) થઈ જાય, એ રીતે શ્રમણુ જીવનમાં પ્રવેશ કરે.
અર્થાત્ સવિરતિ–સામાયિક યાવજ્જીવતું ઉચ્ચરે. એમાં સર્વ સાવદ્ય ચેગ ચાને પાપ વ્યાપારમાત્ર મનથી, વચનથી કે કાયાથી ન કરવાના, ન કરાવવાના, અને કરતાને ન અનુમેદવાના પચ્ચખાણ કરી સમભાવમાં આવે; એ સાદ્ય ચેાગની મમતા અને રાગદ્વેષ-હષ શાકરૂપી વિષમતા છેાડી સમતા ધારણ કરે, ધન-માલ-કુટુંબ, સારા ખાનપાન–વેશ—અલ કાર, મકાન-દુકાનવાડી, વગેરે ખાદ્ય સંચાગ, અને આરભ સમાર’ભાદિ હિંસા, જૂ, અનીતિ અને પાપવૃત્તિપ્રવૃત્તિ વગેરે કશ' સાથે હવે સમય જ નહિ, મનથી પણ સંબ ધ નહિ, અનુમેદનથી પણ સ'અ'ધ નહિ હવે સ''ધ ગુરુ સાથે, જિનાજ્ઞા સાથે, સયમ–સ્વાધ્યાય-ત્યાગતપુ-સાધ્વાચાર સાથે. આગળ વધીને જ્યારે પચમહાવ્રતની પ્રતિજ્ઞા ઉચ્ચરવામાં આવે ત્યારે એની સાથે વળી વિશેષ સમ ધ. આવા જીવનનાં પ્રવેશ એ લેાકેાત્તર ધર્મમાં પ્રજન કહેવાય. (૧૪) જિનાજ્ઞા અ-વિરાધ્ય
સૂત્ર-પત્તા બિળાળમાળ, મદ્દા©ાળત્તિ ન વિત્રિના યુદ્દેન महाणत्थभयाओ सिद्धिकंखिणा ।
इति पव्वज्जागहण विद्दित्तं समत्तं ।