________________
જ અહા! મને કેવો સુંદર દેવગુરુધર્મની સામગ્રીવાળે અt કાળ મળે છે!”
વળી વિચારે, “ સર : ? વિમેન્સ વ ?” આ ક કાળ મને મળે છે? એને ચગ્ય કરણીય શું છે? આ તે કાળ છે કે જ્યાં (૧૬) સંસારની ચાર ગતિમાં ચિરકાળ ભ્રમણ કરાવનારી (૧) કષાય—ચેકડી, એની કારણભૂત (૨) આહારાદિ સંજ્ઞાચકડી, તથા એ બે ચેકડીમાંથી જન્મતી (૩) આત-રૌદ્ર પ્રત્યેકની દુર્થાન ચોકડી, અને (૪) દેશ–ભજન–સ્ત્રી–રાજ્ય સંબંધી વિકથા ચેકડી, આ ચાર ભયંકર ચંડાળ ચેકડીઓને અંત લાવી શકાય. બીજી ગતિઓના કાળમાં આનું લેશ પણ ભાન જ ક્યાં હતું? તેમજ એને હટાવવાના સંગ કે સામર્થ્ય પણ ત્યારે ક્યાં હતા અહીં તો ભાન છે, સંગ છે, હટાવવાની શક્તિ છે, ત્યારે હું એ ચેકડીઓને વધારી રહ્યો છું ? કે ઘટાડી? મળવા–ખાવાનું તો પુણ્યના હિસાબે જ છે, તો પછી નાહક ક્રોધાદિ શા માટે કરૂં? એથી તો ઉલટું પાપ જમે થાય છે, જેના વિપાક ભારે! પણ મારે હવે એવા કટુ વિપાક નથી જોઇતા. આમે ય આત્મા કર્મથી અને પાપથી ભારે છે. એમાં ફેગટ વધુ ભાર ભરું તે ભવાંતરે મારો ડૂચ નીકળી જાય ! માટે ૧. કષાય ન કરું, ૨. સંજ્ઞા ન પડ્યું, ૩. દુર્થોન ન લેવું, ૪. વિકથા ન આચરુંકેમકે મારે મોક્ષ જોઈએ છે, ને મોક્ષમાં તો અનાહારનું સુખ છે, આહારતું નહિ, વિષયત્યાગનું સુખ છે, વિષયભેગનું નહિ, એ પરિગ્રહનું સુખ છે, પરિગ્રહનું નહિ મૌનનું સુખ છે, વિકથાનું નહિ; સ્વરૂપસ્થતાનું સુખ છે, દુર્ગાનનું નહિ વિધા તે સત્કથાને ગ્ય મળેલા આ દુર્લભ માનવ–સમયને લૂટે છે! મન બગાડે છે, કષાય વધારે છે. માટે એને પડછાએ ય ન લઉં.