________________
ર૫ર
(૧૪) ધર્મજાગરિકા: કાળ પર ચિંતન
सूत्र : तहा जागरिग्ज धम्मजागरिआए । અથઃ તથા ધર્મજાગૃતિથી જાગ્રત રહેવું.
વિવેચન –સાધુધર્મની પરિભાવના કરનારે સદા ધર્મજાગરિકા કરે. કેવી રીતે કરે? તો કે ભાવનિદ્રાને ત્યાગ કરીને. ભાવનિકા એટલે મેહમય દષ્ટિ, અતત્વના ચિંતન, રાગદ્વેષની રમત, મિથ્યાત્વને મુંઝાર, બાહ્ય ભાવના તાંડવ, પ્રમાદની પરવશતા વગેરે. આને ટાળીને સતત ધર્મજાગરિકા, ધર્મજાગૃતિ, અર્થાત્ જ્ઞાનમય દષ્ટિ, સમભાવને અભ્યાસ, સંવેગ–વૈરાગ્યની વૃદ્ધિ, તત્ત્વની સમ્યગ વિચારણા અંતમુંબભાવ, સત્યરુષાર્થ—તમન્ના વગેરે રાખવી જોઈએ. એ એવી ઉચ્ચ કેટિની હોવી જોઈએ, કે જીવનમાં કઠિન સાધુધર્મ આદરવા માટે જીવને પૂર્ણ ઉલ્લસિત અને ઉત્સાહી કરનારી હોય. રત્નો પમ–માનવ આયુષ્યની બાકી (Balance)માં જે અમૂલ્ય વખત હજી શેષ છે, તેનું (૧) મહામૂલ્ય ઉપજાવવા માટે, (૨) આ વિશિષ્ટ જીવનનું વિશિષ્ટ મહાઉચિત સાધી લેવા માટે, (૩) જડમુખી પ્રવૃત્તિમાંથી સર્વથા છૂટી આત્મમુખી પ્રવૃત્તિમાં લીન થવા માટે, અને (૪) વારંવાર જન્મમૃત્યુની જંજાલને ટાળવા, તથા (૫) કર્મવ્યાધિને મિટાવવા માટે ધર્મ–ઔષધને સંપૂર્ણ રીતે સેવવું જોઈએ. કાળને ઉચિતનું મૂલ્ય સમજવું જોઈએ.
: “ મન કા સિક્સ વિડ્યું ?”
અર્થ:–“મને કે કાળ મળે છે ? આ કાળને ઉચિત (કર્તવ્ય) શું છે?”
વિવેચન – ધર્મ જાગૃતિ આ રાખે કે “આ મને કે અમૂલ્ય
: ",