________________
૨ ૨૮
પિતાના પર પ્રેમ–વિશ્વાસ વધુ છે કે એ છે, એનું પારખું કરવા બે ભેજાઈ પર આળ ચઢાવ્યા,-ખાનગીમાં પણ ભાઈ સાંભળે એમ, એકને કહ્યું, “સાડી સાચવજે, બીજીને કહ્યું, “હાથ ચોખા રાખજે.” પહેલે ભાઈ સમયે કે– પત્ની કુશીલ છે, બીજે સમ કે–પત્ની ચોર છે.” તરત જ એને પિયેર કાઢી મુકવા તૈયાર થઈ ગયા. બેન અંદરખાને ખુશી થઈ ગઈ ને ભેજાઈને વહાલી થવા બહારથી ભાઈને ધમકાવે છે, “મૂરખ ! કોણે આવું કહ્યું? મેં તે એમની નાની ઉંમરના હિસાબે ભવિષ્યમાં કયાં ય ન ફસાઈ પડે એ માટે સાવચેતી આપી હતી.” પત્યું. પરંતુ એના કર્મથી બીજા ભવે એ બાઈને લગ્ન બાદ તેડવા આવેલા એના પતિને એની કુશીલતાને ભ્રમ થયે! તે એને લીધા વિના જ જતો રહ્યો ને પછી કદી બોલાવી નહિ. બાઈએ પછી દીક્ષા લીધી. એક વાર બે શ્રીમંત બાઈઓના ઘરે ઉપદેશ આપવા એ જતી હતી, એમાં પેિલી બાઈઓ બહાર ટેલે હીરાનો હાર ચડાવી અંદર સ્નાન કરતી હતી, ને સાધ્વી જઈ બહાર બેઠી. કેદ ભૂતે કૌતુકથી ભીંત પરના મેરના ચિત્ર પ્રવેશ કરી ઊડી હાર ગળી જઈ પાછું ચિત્ર સ્થાપિત કરી દીધુ. સાવીને લય લાગે તે તરત ઉપાશ્રયે ગઈ; પણ એનાં કર્મથી અહી પેલી બેના પતિએ આરોપ ચડાવ્યું કે “સાઠવી સિવાય અહીં કેાઈ આવ્યું નથી, માટે સાદેવીએ જ હાર ચર્ચો. પિતાના પર આળ અને શાસનની ધર્મની નિંદાથી સાવીજીને ક૯યાંતની પાર નથી, પણ પૂર્વકર્મનાં ફળ આગળ શું કરે? અલબત્ અ તે એ તીવ્ર સ્વદુષ્કૃત–ગોં કરતા કેવળજ્ઞાન પામી. પિતાની પૂર્વ ભૂલ દેખાઈ. બીજી બાજુ ત્યાં પેલે હાર પ્રગટ થયો. ખેર, પરંતુ પૂર્વ આરોપે ભાવ ભજ.
ઉસૂત્ર ભાષણમાં વળી મહાજૂઠ અને મિથ્યાત્વ પિોષાય.