________________
૧૯૪
પ્ર૦-અણુવ્રતા લઈ લીધા એટલે જોઈતા ગુણ તે મળી ગયા, પછી આજ્ઞાના ગ્રાહક-ભાવક વગેરે થવાની શી જરૂર છે? ઉ-વ્રતામાત્રથી ખસ નથી. કેમકે દા. ત. ખીજા અણુવ્રતથી એ એ જૂઠ્ઠું· તા ટાળશે, સત્ય પાળશે પણ સાચું એલીને મળેલા લાભમાં મહાલતા અચકાશે નહિ ! અથવા, તેવા કોઈ પ્રસંગમાં દયાને જ ચૂકીને સાચું પકડી રાખશે! પણ જો આજ્ઞા અર્થાત્ જિનવચનનું ગ્રહણ ચિંતન-મનન હશે તેા ધનાં મૂળભૂત તત્ત્વ દયા મૈત્રીભાવ વગેરેને આગળ કરીને જ ચાલશે. એમ, જિનવચનના ચિંતન –મનનના અભાવે જો કે પરિગ્રહના પરિમાણને એલ ઘશે નહિ, પરન્તુ ખાકી રહેલા પરિગ્રહમાં પાતે આન'થી મશગુલ અનવામાં કાચ નહિ રાખે! ત્યારે જીવને કહેા કે 'તારી એ વિરતિ શું કરે, જે પરિગ્રહને મહત્ત્વ આપવાનુ' ઊભું છે ?” ત્રસની હિંસા નહિ કરે, પણ સ્થાવરની હિંસા નિ યતાથી કરશે ! અનીતિ ચારી નહિ કરે, પર’તુ નીતિથી પ્રાપ્ત થતા ઈન્દ્રિયાના વિષયામાં આસક્ત પૂરા બનવાના! નીતિ, સત્ય અને અહિંસાથી મળતી સાંસારિક સગવડ—ઋદ્ધિમાં જો કોઈ આડે આવતા હશે તે તેના ઉપર ગુસ્સે થવાને. દ્વેષ થવાના !’ આવા બધા દોષ ટાળવા માટે આજ્ઞાનાં ગ્રહણ, (સમજ), ભાવન (આત્માને આજ્ઞાથી ભાવિત કરવા તે), વગેરેની અતિ જરૂર છે. તેથી, વિરતિ લેવા ઉપરાંત, સાધક શ્રાવક આગમ બતાવેલા જીવ, કર્મ, વગેરે તત્ત્વાના, સમ્યગ્વિધિ-વિધાનાના, આચાર-વિચારને, ને હૈયે પાદેયને સારા અભ્યાસી મને, હૃદયને એનાથી ભાવિત કરનારા ને એનું પાલન કરનારા અને, અર્થાત્ ભાવક બને, પાલક અને, અને પરતંત્ર અને. આજ્ઞાના ભાવન અને પારતંત્ર્ય માટે દેવગુરુનુ વૈયાવચ્ચ