________________
૧૫૩
सूत्र - संविग्ग्रो जहासत्तीए सेवेमि सुकडं, अणुमोपमि सव्वेसि अरहंताणं अण्डाणं सव्वेसि सिद्धाणं सिद्धभाव ।
૩. સુકૃત-આસેવન
પ્રાસ'ગિક વસ્તુ સાથે દુષ્કૃતગાંને વણવી. હવે પાપ–પ્રતિઘાત અને ગુણુ-ખીજાધાનને ત્રીજો ઉપાય સુકૃત-આસેવન વધુ વે છે.
·
અર્થ અને વિવેચન – સવિગ્ન અનેલે હું યથાશક્તિ સુકૃતને સેવું છું. સવિગ્ન’ એટલે સંવેગવાળા, એટલે કે મેાક્ષ અને મેાક્ષમાના અથી. સેવુ... ” ઉપરાંત અનુમાદુ છે' શું? સર્વે અરિહંત પરમાત્માનાં ધર્મદેશના વગેરે ઉત્તમ અનુષ્ઠાના, અને સસિદ્ધોની સિદ્ધ દશા આગળ, કરણ-કરાવણુ અને અનુમેાદનને સમાન ફળ આપનારા કહેવાના છે. તે અહી સૂત્રકારે ઉચ્ચ અનુષ્કાનાને અનુમેાદવાના જાણે સ્વય' કરવા સમાન કેવેા મહાન લાભ મતાન્યેા ! ત્રિકાળના અન ત જિનેશ્વર દેવાનાં અનંત દુષ્કર અનુષ્ઠાન આપણે આચરવાનું તે શું ગજું ? પણ એ અનુષ્કાનેાની * અનુમેાદના દ્વારા એ અનુષ્કાનાને કરવા જેટલેા લાભ થાય !
અશ્તિ તનાં અનુષ્ઠાનેા કયા ? મા; શ્રેષ્ઠ અપ્રમત્ત સયમ, ઉગ્રવિહાર, ઘાર તપ, પ્રચ' પરિસહજય, ભયંકર ઉપસર્વાંમાં લેાકેાત્તર સહિષ્ણુતાથી દૃઢ હૃદયે ધ્યાન, ક્રૂર કર્યાંથી નિયપણે । પીડાતા જગતને તારક ધર્મના ઉપદેશ, ભવ્ય જીવેાને ચિતામણિથીય અધિક શ્રુન-સમ્યકત્વ-દેશવિરતિ અને સવિરતિનુ દાન, સયમ-પ્રેરણા...વગેરે વગેરે આવા એક એક અરિહંત પ્રભુનાં કેટલાએ સંસદર અનુષ્ઠાનેા (ક્રિયાએ) ! ધન્ય જીવન
-