________________
૧૧૩
છે. એમણે ભાખેલેા ધર્મ જ શ્રેષ્ઠ મંગળ છે, મારે તે એ અરિહંત-સિધ્ધ સાધુ-આ ધમ જ શરણુ હા.” ખસ, એમાં કાંઇ અધુરૂં એને લાગતું જ નથી કે જે પૂરવા બીજે મન લઈ જવું પડે. બીજી આતુરતા પણુ કરવામાં એ સમ્યગ્દર્શન સેતુ' થવાનુ દેખે છે, પછી એ જોવા-જાણવાની વાતેય શી?
અબડે આને એકેય દરવાજે જોઈ નહિ, સમજી ગયા કે પ્રભુએ કાઈ કાચી પેાચીને ખખર નથી પૂછાવી. એના મનને થયું કે ‘ખરેખર ! આમાં તે પ્રભુએ મારા સમ્યક્ત્વને વિશેષ નિર્મળ કરવા માટે જ મારા દ્વારા આ સુલસાને ખખર પૂછાવી લાગે છે. અહા! પ્રભુના કેવા મહાન ઉપકાર !’
ખસ, અંબડ હવે શ્રાવકના વેશ સજી કપાળમાં તિલક સાથે સુલસાને આંગણે જઈ ઊભેા. સુલસા શ્રાવકને જોઈ તરત જ સામે ગઇ. પધારો, પધારો ' કરી ઘરમાં લાવી બેસાડે છે. કહે છે- ધન્ય ભાગ્ય! અમારા જેવા રકનું ઘર પાવન કીધું!” પાણી વગેરે ધરે છે. પૂછે છે ‘આપનુ શુભ નામ ? કયા નગરના વાસી ? અહી પધાર્યાં છે તે અમારા સરખી શી આજ્ઞા છે?’ અંખડ કહે ‘હું તમારા પર પ્રભુ શ્રીમહાવીરદેવને સદેશે લાવ્યો છુ'.’ એટલુ' સાંભળતા તે સુલસા રામાંચ અનુભવે છે! ગળગળી થઈ કહે છે 'હું' ! મારા ધર્માંઉપગારી વીર પ્રભુને મને સદેશે। અહાહા ! કા, જલ્દી, કહેા મારા જેવી રાકડીને પ્રભુએ શુ ફરમાગ્યુ છે ?' અંખડ કહે છે કે ‘અહીં આવતા હતા ત્યારે પ્રભુને મે' કામકાજ પૂછ્યું; પ્રભુએ શ્રીમુખે મને કહ્યુ- ત્યાં સુલસાને અમારા બત્તી ધ્રુમ ખબર પૂછો !' બસ, એટલુ' સાભળતાં તેા સુલસા પાણી પાણી થઈ ગઈ! ઝટ ઊભી થઈ ને પ્રભુ જે દિશામાં વિચરતા હતા તે દિશામાં પાતે પ્રભુને મનમા લાવી વારવાર
८