________________
ગઘામંડન નવખંડાપા જિનસ્તવને
(રાગ બિહાગ ) દાયક હે પ્રભુ પાસ નિરંજન અંજન તિમિર મિટાઈરી, અનુભૂતિ નિજ પ્રગટ થઈ હે પરમાનંદ ભરાઈ સખીરી દાયક. ૧. સપ્ત ભંગ ષડ ભંગ અભંગે રંગે ગુણ પરજાઈરી, ચાર ભંગ અડ પક્ષ અજ્ઞાતા માતા શિવમુખ તાઈ સખીરી દાવ ૨. ચાર નિખેપા નય ઘન સાતે જ્ઞાન ક્રિયા સમુદાયરી, તિમિર એકાંત મિથ્યા મત તારી અંતતિ જગાઈ સખીરી દા૩. તુમ જાને વિન નાથ નિરંજન કાલ અનંત ગમાઈરી, પરગુણ રાચ ર નટ નાટક નયના મૈલ ભરાઈ સખીરી દા૦ ૪.