SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ હર્ષ A હું અડ્ડી' આવ્યે છુ, કેવલી ભગવાનની કહેલી વાત પ્રમાણે સ વાત ણુ મલી રહી છે, તેા હવે તમે આ રાજ્યને ગ્રપુણ કરે અને આ મારી આઠ કન્યાએનું પાણિગ્રણ પણ કરે. એજ મારી વિનતિ છે. તે સમયે રશિખ રાજાએ કહ્યુ કે જેવી આ ની ઈચ્છા ? પછી સુતે રાજાએ મેટા માનથી પેતાની ત્રાડ કન્યાએ પરણાવી તથા ાય પણ એજ્યુ. અને વળી તેને શિખામણ દીધી કે હું કુમાર્ । આ રાજ્યને વિષે રહીને શાસ્ત્રવિરુદ્ધ કમ ના ત્યાગ કરવેશ. કારણ કે પ્રજાનુ સર્ી રીતે પુત્રવત્ રાજા પાલન જો કરે છે, તે તે રાજા સુખી થાય છે. વળી જે રાજા પ્રજાને રાજી કરે છે, તે પ્રજાના પુણ્યના ઠ્ઠો ભાગ તે રાજને મલે છે જો રાજા, પુત્રપેઠે પ્રજાનુ રક્ષણ કરતા નથી, તે તે પ્રજાને કરેલે અધમના છઠ્ઠો ભાગ રાજાને ભેગવવે પડે છે, અને હું રાજન્ ! પ્રજાનું સારી રીતે જે પાલન કરવુ, તેજ રાજાને અલકાર છે. વળી શ લેકેનુ દમન કરવુ સારા લોકેનું પાન કરવુ, જે આશ્રય કરીને રહેલા ાય, તેનુ પ ણુ કરવુ, તે સવ ઉત્તમ રાજાના ચિન્હ છે. ન્યાય, ધર્મ, રુડું દશન તી, સુખમ પત્તિ, એ સ જેને આધારે વર્તે છે, તેજ પૃથ્વીપનિ ઉત્તમ વા. જે રાજ્યના રાજા ધાર્મિક ન હોય, તે રાજ્ય નરક દાયક જાણુવુ, અને જે રાજ્યને રાજા ધાર્મિક હાય, તેને આ લેાકમાં અને પાલેકમા સુખ પ્રાપ્ત થાય છે કારણુ જિતેન્દ્રિયપણુ જાણવુ. અને ગુણુ પ્રક` પણ નમ્રતાથી જ ઉત્પન્ન થાય છે. અને ગુણુપક વાલા જતને વિષે જનમાત્ર ખુશી થાય છે અને સરસ પત્તો જે છે, તે પણુ જનમાત્રની ખુશીથી ઉત્પન્ન થાય છે. તે માટે હું રાજન્ ! જેમ તમને પ્રજા સર્વ સભાળ્યા કરે, તેમ તમારે વર્તવુ.... એ પ્રમણે રત્નશિખતે શિખામણુ આપીને વમનેજ રાજા સદ્ગુરુ પાસે સયમ લેવા જવાની અનુમતિ માગવા લાગ્યા. અને કહેવા લાગ્યું કે મને તમે સયમ લેવાને માટે શીવ્રતાથી સમતિ આપે, કે જેથી હું મારા હૃત્યનું ઇચ્છિત કા કરૂ` ? તશિખ રાજાએ પણ તેમને સંસાવિષે તીવ્ર વૈરાગ્ય જાણીને ઞયમ લેવાની આજ્ઞા આપી. તદ્દન તર વિચારવા લાગ્યું! કે અડે। 1 આ વસુનેજરાજાએ જીણુ રજજુની પેઠે રાજ્યને છેડી દીધુ. પણ હા । તે વાત તેને ઘટે જ છે કારણ કે વિરક્તચિત્ત વાળા નેને આ સંસારના ભાગેાના તૃણુની જેમ ત્યાગ કરતાં વિલ બ લાગતા નથી ? જુવે જે ફૅગીજન હાય, કદાચિત્ તેણે મિષ્ટાન્ન ને ખાધુ હોય તે તેને તે વમન કરી નાખે છે. એ પ્રમાણે પ્રશંસા કરીને તેમના દીક્ષામહાત્સવ કર્યાં, અને પછી તે વદ્યુતેજ રાજાએ સદગુરુની પાસે જઈ દીક્ષા ગ્રહણ કરી. અને રત્નશિ મ રાજા પશુ ગુરુની પાસેથી સમ્યક્ત્વ ગ્રઠુણુ કરીને રાજ્યને પેાતાના સસરાના કહ્યા મુજબ પાવવા લગ્યે હવે તે શનિવે રાન્તએ પણુ શિખ રાજાનુ વૃત્તાત, પેાતાની કન્યાની દાસી પાસેથી સાભળ્યુ’. પછી પેને તે રશિખ પાસે જઇ, જેના વિવાહના ચેગ પ્રથમ નૈમિત્તિકે કહ્યો હતે, તે પેાતાની ચદ્રનામે કન્યાને રત્નશિખરાજા સાથે પરણાવી દીધી અને સાધન સહિત સહુસ્ર પરિમિત યક્ષવિદ્યએ પણ તેને આનદથી અર્પણ કરી દીધી.
SR No.011590
Book TitlePruthvichandra tatha Gunsagarnu Saral Charitra
Original Sutra AuthorN/A
AuthorRatnaprabhvijay
PublisherVardhaman Jain Shwetambar Murtipujak Sangh
Publication Year
Total Pages301
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy