SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ । વનને વિષે ઝાડમાં સંતાઇ બેઠેલા એક સુવરના બચ્ચાને દીઠા, ખાણુ છેડયુ, પરંતુ તે ખાણુ સુત્રના ખચ્ચાને ન વાગતાં ઝાડની પાસે કાઉસ્સગંધ્યાને બેઠેલા કાઇ એક સાધુને વાગ્યું. પછી વીરાંગદકુમારે વિચાર્યું જે ખાણ તે લાગ્યુ પર તુ તે વ્યક્તિને દીનશબ્દ કરી રૂદન જાણું નહિ. માટે હું ત્યા જઈ જોઉ તે ખરા, કે તે ખાણુ તેને જ વાગ્યુ છે, કે કાઇ બીન્તને ? એમ વિચાર કરી તે એકદમ ત્યાં આવીને જ્યાં જોવે, ત્યાં તે તે સુવરના ખચ્ચાને તે ખીલકુલ દીઠા જ નિડું પરંતુ કાઉસ્સગથ્થાને રહેલા, તથા જેના પગમાં ખાણુ વાગવાથી રુધિર ચાલ્યું જાય છે, એવા કોઈ એક સાધુને દીઠા, તે દેખતાં જ વીરાંગદકુમારને મનમાં અત્યંત સભ્રમ થઇ ગયે, અને તે વિચારે છે કે હું મહાપાપી થયા ? અરે ! હું ભય કર કર્યું કરનારા થયેા ! કારણ કે આવા નિલ, યાનાસક્ત એવા નિરાપરાધથી સાધુને મેં વિના કારણુ ખણુ માર્યું, હા !!!હવે હું શું કરું' ! કયા જાઉ !! અરે તે પણુ કાઈક ઠીક થયું? જે કદાચિત્ આ મારા માણુથી આવા ઉત્તમ સાધુ મરણ શરણુ થઈ ગયા હત તે મને ધારાતિઘેર નરકમાં પણ સ્થાન મલત નહિ । અર્થાત્ અનિવ ચનીય એવા નરક દુખને ભેગવતાં લાખા જન્મ થાત, તે પણ મારા દુઃખમાંથી પાર આવત નહિ. એવી રીતના વિલાપ કરીને તે રાજા, ધ્યાનાસક્ત એવા તે સાધુના ચરણમાં પડી ગયે, અને મેટા અવાજે કહેવા લાગ્યા કે, હું કાયનિષે 1 હૈ કૃપાસાગર | ૐ ત્રિજગજ વત્સલ · પાપી, અને દુષ્ટકમ કરનાર એવા મારાથી અાણતાં તમેાને ખાણુ વાગ્યું, માટે તે પાપથી તથા જગતમા થતા અપયશથી મને કોઇપણ રીતે મુક્ત કરા ! કારણ કે હાલ જેવુ, મે કર્મ કયુ છે, તેવા કર્મને કદાચિતુ કેાઈ ઉગ્ર પાપી હોય, તે પણ કરે નહિ. પણ આપ દયાલુ છે, તેથી મારી પર દયા કરી પ્રસન્ન થાએ, વળી આપ સરખા જે મહાત્મા પુરુષા છે, તે કૃપા કરી મારા જેવા અજ્ઞાની જતના મેટા પણ અપરાધને ક્ષમા કરે છે. અને હે પ્રભુા ! જો આપને કાંઈ શિક્ષા કરવી હાય, તે પણ મે આ મારુ સવ શરીર આપને અર્પણ કરેલુ છે, તેથી જેમ આપને ભાસે તેમ આપ શિક્ષા કરો. આ પ્રમાણે ઘણી જ વિનંતિ કરી, તે પણ ધ્યાનાસક્ત એવા તે મુનિ કંઇ પણ ખેલ્યા ન,િ ત્યારે પાળે તે રાન્ત વધારે હું ખી થઈ વિનતિ કરવા લાગ્યા કે, હે ભગવન્ હું વસતપુરને વીર,ગદનામે રાજા છું, તેથી આપને અનુકપા કરવા ચેાગ્ય છુ. વળી કે દીનવત્સલ ! આપ મને કાંઈ પ્રત્યુત્તર દેતા નથી તેનુ કારણ શું છે? હે ભગવન્ ! હું' ાણુ છુ, કે આપ જેત્રા પુરુષ કેપ કરે, તે તે કેપે કરી ત્રણલાકને પણુ બાળી ભસ્મ કરી નાખે ! તથા શાપ આપી સ્વર્ગમાં રહેલા ઈન્દ્રને પણ ઇન્દ્રાસથી એકદમ હેઠા નાખી શટેક માટે છે કૃપાલુ આપ જેવા દયાલુ પુરુષ જે દયા કરે, તેજ મારા સરખા પાપી વર્ષી જીવાય નારૂં તે જીવાય નહિ. વળી હું પ્રભા ! ત્યાં સુધી આપ મારીૢ પર કૃપા નરિકા, ત્યાં સુધી મારા આત્મા કંપાયમાન રહેશે. હૈ મુનીન્દ્ર જે હવે આપ દયારુપ યેથી મને નિર્ક શીતલ કરે, તેઃ કૃતાપરાધ એવે હું જરૂર પાપરુપનાપથી ખળી દામ થઈ . શ
SR No.011590
Book TitlePruthvichandra tatha Gunsagarnu Saral Charitra
Original Sutra AuthorN/A
AuthorRatnaprabhvijay
PublisherVardhaman Jain Shwetambar Murtipujak Sangh
Publication Year
Total Pages301
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy