________________
૨૧૩
આ શરીરમાં પણ પંચમહાભૂતના મળવાથી ચૈતન્ય શક્તિ સ્વત ઉત્પન્ન થાય છે? તે ત્યા કહુ છું, તે સાંભળ કે જે એમ કે દ્રવ્ય એકત્ર મળવાથી સ્વતઃ માદકપ્રમુખ શક્તિ ઉત્પન્ન થઈ જતી હોય, તે નદીની વેળુ, કાકરા, ધૂળ, ઘાસ વગેરે કદાચિત્ જે એકઠાં થઈ જાય છે, તે તેથી કેઈ પણ તરેની શક્તિ કેમ ઉત્પન્ન થતી નથી ? પરંતુ હે દ્વિજ ! જેની મદિરા થાય છે, તે ગોળ વગેરે પ્રત્યેક વસ્તુમાં પ્રથમથી જ માદકશક્તિ અંતર્ગત રહેલી છે તેથી તેમાં માદકશક્તિ ઉત્પન્ન થાય છે, નહિ તે થાય જ નહિં. માટે હે ભાઈ ! જીવ પદાર્થના અસ્તિત્વમાં કઈ પણ તે જીવના સિદ્ધપણા માટે ઘણાં જ ઉદાહરણો, જિનશાસ્ત્રમાં બતાવ્યા છે, પરંતુ તે ધણા હોવાથી તેને હાલ કહેવાથી પાર આવે તેમ નથી? આ પ્રમાણેની યુક્તિના પ્રત્યુત્તરથી નિરુત્તર કરેલો તે કપિંજલ પુરોહિત. ચૂપ થઈ બેસી રહ્યો. ત્યારે કણસમુદ્ર એવા ગુરુએ કહ્યું કે હે કપિંજલ ! આ તને જે બોધ લાગ્યા છે, તે તારા પિતાના જ સ્વભાવથી નથી લાગે, પરંતુ સ્વકૃતપાપથી અંધ તથા દઢમિથ્યાત્વી એવા કેશવનામના તારા મામાના સંગથી લાગ્યું છે.
મેહંધયાર પિડિયા, પાવિઉ કાયાદરંત દૂફખાઈ !
નદ્રા નાસતિ પરં, તરછા મિછવએ સેહિં ૧ | અથ . મેહરુપ અંધકારથી પીડિત એવા પ્રાણીઓ દુર ત દુ ખેને પામે છે, અને વળી તે નષ્ટ અને તુચ્છ એવા છે, બીચારા બીજા જીવોને પણ મિથ્યાપદેશથી દર ત એવા દુખના જોક્તા કરે છે તે સાભળી ત્યાં બેઠેલે તે પુરુષોત્તમ નામે રાજા સંશયને પ્રાપ્ત થઈ બે હાથ જોડીને ગુરુને પૂછવા લાગ્યા, કે હે ભગવાન ! આપે હાલ કપિલ પુરોહિતને કહ્યું કે તારે મા કેશવ પૂર્વકૃત દુષ્કર્મોથી અંધ થયેલ છે તથા તે મિથ્યાત્વી છે. તે છે વિલે મેં તે કેશવે પૂર્વ જન્મમાં શુ પાપ કર્યા હતા, કે જેથી તે અધત્વને તથા મિથ્યાત્વને પ્રાપ્ત થયેલ છે ? તે કૃપા કરી કહો ગુરુ બેલ્યા કે
એક વસ તપુરનામે નગર હતુ, તેમાં એક વીરાગદનામે રાજા હતો. તે ચંદ્રમા સમાન ઉજવલગુણવાળ હતા. પરંતુ જેમ ચંદ્રમામાં કલકની જેમ રાજામાં પણ એક મૃગયારમવારૂપ કલક હતુ હવે એક દિવસ તે મૃગયા રમવા માટે પોતાના પુરની પાસે એક અરણ્ય હતું, ત્યા આવ્યા અને ત્યા તે કેટલાક બિચારા નિરપરાધી વનેચરે ઉભા હતાં. તેને જોયા. જેઈને, ધનુષ્યમાં બાણ ચડાવી તે બાણને તે વનેચર સામો સો. ત્યાં તે તે વનેચરે સમજી ગયા કે આ અમને મારવા આવ્યું છે, તેમ સમજી તે તત્કાલ ભયભીત થઈને ત્યાથી એકદમ દોડવા લાગ્યા. ત્યારે તે રાજા પણ તેની પાછળ અશ્વ રૂઢ થઈને દે. કેટલાંક વનેચરને બાણેથી મારીને લેઘ કરી નાખ્યાં. ત્યારે તેની પાછળ અશ્વો પર બેસી દયા આવતા તેના અનુચરે તેની પ્રશંસા કરવા લાગ્યા કે હે મારાજ આપનામાં ઘણું જ શીય છે? પિતાની પ્રશ સા સાંભળી હર્ષથી તેના શિમાંચિત ઉભા થયા. આ પ્રમાણે મૃગયાસક્ત એવા તે રાજકુમારે એક પર્વતની નિકટના