SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ ઘણી તપાસ પણ કરી પરંતુ તે ચાર પકડાય નહિ. ત્ય રે તેને પકડવા આ ગામના શ્રીખઙ રાજાના ગિરિસુદર નામે એક પુત્ર છે, તે ગયા તેને ગયા એક માસ થઇ ગયા તે પણ તે આવ્યા નહિ. તેથી આખા રાજકુલમા તથા સમગ્ર નગરમાં શોક છવાઈ રહ્યો છે અને હાહાકાર થઈ રહ્યા છે. તથા તેના મિત્ર ગિરિસ દરને શેાધઘા માટે હમણા 'જ શતખલનામે યુવરાજના ગુણશ્રીથી સારભૂત, એવા રત્નસાર નામે પુત્ર કેાઇ ઠેકાણે નીકળી ગર્ચા છે. જ્યા ፡ રત્નસાર, ગિરિસુ દરને શેાધવા ગયા છે” તે વાકય સાભળ્યું, ત્યાજ જાણે પેાતાની પર વજ્રપાત થયે હાય નડે ? એમ ાણી તે કાપડીવેષધારી કુમાર, પેતે ઘેલા જેવા ખની જઈ બીજી કાઇ પણ વાત ન સાભળતા તુરત, પેાતાના મિત્ર રત્નસાર કુમારને શેાધવા માટે નીકળ્યા. તેમાં પ્રથમ તે તેણે આકાશમા જઈ સત્ર શેાધ કરી, જ્યારે ત્યાં તે ન મળ્યે, ત્યાર પછી ભૂખ, તૃષા, ટાઢ, તડકો તેને સહન કરતા થકે તે ગિરિ, વન, પૃથ્વી, પાતાળ, દેશ, ગ્રામ, પુર, ઉદ્યાન, પાણીની પરા, અન્નનાં સદાવ્રત પ્રમુખમાં શેાધવા લાગ્યેા, પરતુ તે ગિરિસ દરને કાઈ પણ સ્થળે તે રત્નસારને પત્તો લાગ્યા નઠુિં, પછી ઘણા દિવસ શેાધવાથી પણ જયારે પત્તા ન મળ્યા, ત્યારે તેના વિરહથી તેને ભેાજન ખાવું. ખ ધ કર્યું. અને નિદ્રા પણ આવવી ખધ થઈ ગઈ. તથા ચિંતા પણ વધતીજ ‘ગઈ. કરું ? આવી રીતે શોધ કરતાં કરતાં તેણે એકદા રાત્રિને સમયે કેઇએક નગર દીઠું', અને તે નગરની સમીપ એક જીણુ દેવાલય દીઠું, તે જોઇને મનમાં વિચાયુ કે જે રાત્રિ પડી ગઈ છે, અને આ નગર સમીપ દેવાયલનુ સ્થળ સારુ છે, માટે આ રાત્રિ તે અહી જ નિ મન અને સવારે પાછા રત્નસાર મિત્રને શેાધવા જઈશ? એમ વિચારી તે કુમોર તે જીણું દેવાલયમાંજ સૂતો. તેવામા તો ત્યા દેવલની આસ પાસ કેઈએક દેશના પથિકને આવી ઉતર્યાં, અને તેઓએ પણ રાત્રિ રહેવાના ત્યાજ નિશ્ચય કર્યો. પછી ત્યા તે સર્વે પાંચજના એક્ડાં થઈ. પરસ્પર કેટલીક ભૂતકાલની વાતે કરવા લાગ્યાં, તે વાતેાને ગિરિસુંદર કુમાર કાન દઈ દેવાલયમાં સૂતા સૂતા સાભળ્યા કરે છે. ત્યાં કોઈ એક મહુસેન નામે પાંથજન છે, તે ખેલ્યું કે હે ભાઈ એ 1 તમેા પરસ્પર જે વાત કરો છે, તે સ વાત ગઈ ગુજરી કરે છે, તે કરતાં જો આંખની જોયેલીજ વાત કરતા હા તે કેવુ સારું' કહેવાય ? અને તે ભૂતકાળની વાત કરવાનુ તમારે શુ પ્રત્યેાજન છે? કારણકે તેવી પ્રચીનકાળની વાત તેા ખેાટી પણ હાય છે. માટે તમે સર્વે જે મીજી વાતા કરવી ખધ રાખો, તે મેં જે હાલ એક પ્રત્યક્ષ વાત જોઈ છે, તે હું કહું. તે સાંભળી મહુ કોઇ કહેવા લાગ્યા કે હા, ત્યારે તેવી વાત જે હોય તેા જરૂર કહે. ત્યારે તે કહેવા લાગ્યા કે એક દિવસ હું દેશકૌતુકેાને જોવા માટે ઘેન્થી નીકળ્યા, તે અનેક દેશમાં ફર્યાં. ત્યાં નવા નવાં કૌતુકે ોતે જેને અચાનક કોઇએક ઉજ્જડ ગામની પાસે ઘણા વ્યાધ્રાંઢિક ડિસક જીરેથી યુક્ત એવી મેટી બટવી હતી તેમા આવી પડયે તેવામાં તે ત્યાં અત્યંત રૂપવાન
SR No.011590
Book TitlePruthvichandra tatha Gunsagarnu Saral Charitra
Original Sutra AuthorN/A
AuthorRatnaprabhvijay
PublisherVardhaman Jain Shwetambar Murtipujak Sangh
Publication Year
Total Pages301
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy