SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૯ છે ! અને રજ્જુ વિનાનું બધનપણુ છે' માટે તે રાજ્યમાં તત્ત્વબુદ્ધિ રાખીશ નઢુિં અને સ પ્રાને પુત્રની જેમ સુખી કરજે. સવ ઠેકાણે કુનીતિને દૂર કરજે. અને મ વગેરેની પણ દીધેલી શિક્ષાનુ ચિત્તમાં સ્મરણ રાખજે. પાપ ક રહિત ધર્મ કરી કીર્તિને વધારશે. આ પ્રકારે પેાતાના ચંદ્રસેન પુત્રને શિખામણ દઈ શ્રીજિનચૈત્યાને અષ્ટાન્ડિકા મહેાત્સવ કરી, ચારિત્ર વેશ રઠિત એવા શ્રાવકના હૃદનુ રૂપ,' સુવ, મણિ, મેતી, વસ્ત્ર, આભરણના દાનેથી સન્માન પૂજન કરી ચદ્રસેન કુમારે કર્યાં છે દીક્ષા મહાત્સવ જેના અને ચંદ્રમાની ચંદ્રિકાસમાન ઉજ્જવલ એવા વસ્ત્રોથી કર્યાં છે શ્રૃંગાર જેણે, પુષ્પમાલા ચંદન, તેણે કરી અર્ચિત એવે તે રાન્ત, મનુષ્યેથી વહુન કરેલી એવી શિખિકામા હર્ષાયમાન થઈ બેઠે, પછી સામ ત, મ ંડલેશ્વર, સેનાપતિ, મંત્ર, શ્રેષ્ડી, સાવાડ, સધિપાલ, દુપાલ, તેથી અન્વિત અને હત્યાઢ, અન્ધારુઢ તથા રથારુઢ એવા લક્ષાવધિજનાથી પરિવૃત, કેટ પરિમિત ખંઢીઝ હેથી સ્તુતિ કરેલા, ધાર્મિકજનાથી લાધિત, દીન અને ઢૌસ્થ્યને અનુકંપા દાન દેનાર, એવે તે રાન્ત, વિવિધ પ્રકારના વાદ્યો વાગતે થકે ચારિત્રને ગ્રહણ કરવાને તત્પર એવા કેટલાક આમાત્યાદિથી સર્હુિત ઉદ્યાનમાં રહેલા ઈશ્વર નામે કેવલીની પાસે આન્યા. ત્યા આવી ગુરુને નમસ્કાર કરી બેઠા. તે પછી સાથે આવેલા સહુ કાઈ મનુષ્યેા પણ યથા ચેામ્યસ્થાને બેઠા હવે બે હાથ જોડી તે સૂરસેન રાજાએ વિનતિ કરી કે હે ભગવત્ ' આ મારી સાથે દીક્ષા ગ ુણમા ઉત્સુક થઈ આવેલા એવા મારા આમાત્યાદિકાને તથા મળે આપ કૃપા કરી સસારસમુદ્રને નિસ્તાર કરનાર દીક્ષા આપે. તે સાંભળી ઇશ્વર કેવલીએ જેને દીક્ષાની ઈચ્છા હતી તેને દીક્ષા આપી. હવે મુક્તાવલી રાણીએ પણ પેતાની સાથે દીક્ષા અણુ કરવામા ઉત્સુક થઈ આવેલાં એવી આામાત્ર વગેરેની સ્ત્રીએ સર્હુિત શ્રીચદ્રાલા નામા આર્યાની પાસે દીક્ષા ગ્રહણ કરી. પછી ગુરુને વિષે વિનીત તથા ચારિત્રયા એવા તે સ્ત્રી પુરુષે, અગ્યાર અગાનું અધ્યયન કર્યું, અને નિતિચારપણે ચારિત્ર પાળી પોતાના આત્માને સમ્યગભાવે કરી ભાવિત કર્યાં અને તપ રુપ અગ્નિના તાપથી સ ંતપ્ત એવા પેાતાના અંતકરણ રુપ સુવર્ણ ને શેધી લીધુ. જિનમતને તણુનારા એવા એ અન્ને જણાએ મિથ્યાત્વરુપ જે વૃક્ષ હતા, તેને છેદી નાખ્યા. જિનમતક્ત રાગ અને દ્વેષ, તે રુપ ખધનને તેાડી નાખ્યા, ચારિત્રરુપ ધનને હર્ણ કરનાર, એવા ગ્યા અને રૌદ્ર એ એ ધ્યાનરુપ દુય દુચારા જે હતા તેને જીતી લીધા. શ્રુતરુષ ખકતથી આવૃત એવા સંયમરૂપ અંગને વિષે શલ્યેાના પ્રવેશ સારી રીતે અધ કર્યો અને અતિ વિકટ એવા ગારવરુપ ત્રણે શત્રુએને નિમત્વરુપ શત્રુથી નામ કરી નાખ્યા વળી અત્માના ઘણા કાલના વૈરી જે મેહરાજાના ચ' એવા ત્રયુ દડરુ સુભટે હતા, તેના મનનું ખડન કર્યુ અને સંજ્ઞાઓ જે હતી તે તે ખેદ
SR No.011590
Book TitlePruthvichandra tatha Gunsagarnu Saral Charitra
Original Sutra AuthorN/A
AuthorRatnaprabhvijay
PublisherVardhaman Jain Shwetambar Murtipujak Sangh
Publication Year
Total Pages301
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy