________________
FH
- ૧૨૮ હવે તેવા સમયને વિષે તે સૂરસેન ૨ જાનો બધુ જીવનામે એક પ્રધાન છે, તેણે આવીને કહ્યું કે મહારાજ ! દૂરદેશના રહેનાગ કેઈએક ઘોડાઓના વેચનારાઓ વેચવા માટે ઘડાઓ લઈને અહીં આપની પાસે આવેલા છે માટે તે ઘડાઓની પરીક્ષા કરીને જે ઉત્તમ અશ્વો હોય તે લઈને તેને રા આપો. તે સાંભળી સૂરસેન રાજા પોતાના , ઘોડા પર બેસીને જે ઘોડાના વેચનારાઓ હતા તેને બોલાવી તેના અનેક અશ્વો પર બેસી એવાવી તેની પરીક્ષા કરી તાપથી તપ્ત ઘચા થકે એક વૃક્ષની નીચે જઈ બેઠો. તેવા સમયને વિષે શાંત મૂર્તિમાન, સૂર્યાભિમુખ તપને તપતા એવા કેઈએક મુનિવરને જોયા.
અ યા ગયા અને ત્યાં જઈ તે મુનિને ભક્તિથી નમસક ર કરી તેનુ રૂપ અને જોઈને એક લાવ જોઈને મેહ પામેલે એ સૂરસેન રાજા તેમની સ્તુતિ કરવા લાગે રે ૨ ટય એવા અનંગને જીત્યા, તથા જે આપ અમસરખાને પ્રાપ્ય એવી સીમા
- ૫ સંપત્તિઓને પ્રાપ્ત થયેલા છે, માટે આપ ધન્ય છે. સમ્યગ જ્ઞાન, s, અશ્વિને ઉર્જન કરવામાં સાવધાન, જિતેન્દ્રિય, મોહને જ કરવામાં એકતાન.
' પણ અભિવાદનીય એવા આપે છે, માટે આપના ચરણારવિ દમાં હું વારંવાર નમસ્કાર : - આ પ્રકારે મુનિની સ્તુતિ કરીને તે મુનિની ભક્તિથી આનંદને પામેલ તથા ‘પરિવારસહિત, મુનિસેવાપરાયણ એ તે સૂરસેન ભૂપતિ, તેમની પાસે હાથ જોડીને છે, પછી મુનિએ પણ પિતાનું ધ્યાન પૂર્ણ કરીને ધર્મની દેશના દેવાને પ્રારંભ કર્યો.
રાજન! જેમણે પિતાના કાનથી શાસ્ત્રોક્ત નકનાં દુખો સાંભળ્યાં છે, તેવા સુશ્રાવકજને, રગોની જેમ ભેગોમાં મતિ કરતા નથી કારણ કે તે જાણે છે, જે ઇન્દ્રિયોના ભેગે જે છે. તે અમાર, અસ્થિર, અપવિત્ર, અતૃપ્તિકારક, વિયેગ કાલને વિષે દુખદાયક હોય છે. અર્થાત તે ભેગે મરણતર દુ:ખદાવક હોય છે. વળી તે વિષ, ભોગ કાલમાં તો મધુર , જણાય છે પરંતુ વિપાકાલને વિષે અતિ કહુફલદાયક હોય છે માટે જ તે પૂર્વોક્ત -વિવેકીને તેનું સેવન કરતા નથી આર ભમાં મધુરગુણ યુક્ત અને પરિણામે કિં પાકના ફલ જેવા કડવા એટલે કિં પાકનાં ફલ જેમ જોવામાં સારા, લાલ રંગવાળા હોય છે, પણ ખાવામાં અત્ય ત કડવા છે તેવા, અને જેમ ખુજલી થઈ હોય અને તેને ખજવાળીએ ને જેવું સુખ આવે, તેવા સુખને દેનારા, તથા ક્ષણિકાનંદ દાયક અને આ તસમયમા દુઃખને દેવાવાલા, મધ્યાહુકાનને વિષે ક્ષારભૂમિમાં દેખાતા મૃગતૃષ્ણના જલની જેમ મતિને આવરણ કરનારા, જેમાં પ્રયાસ કરનારને તે પ્રયાસનું કઈ પણ ફળ જ મળતુ નથી, મહાવૈરી સમાન, એવા આ પદ્રિયના ભેગે છે, તે ભેગો ભેગવે થકે જીવને મુનિ વગેરેમાં • ભ્રમણ કરવું જ પડે છે ભ્રમણ કરતા તે છે જે નારકીમાં જાય છે, તે તેમાં નારકીપણને ભેગવી અંતિ દુખિત થાય છે કારણ કે ત્યાં કાઈ પણ તેને ભેગસામગ્રી ઉપલબ્ધ થતી નથી, વળી તે છે જે પશુપણામાં જાય છે, તે ત્યાં વિવેકહીનતાને પ્રાપ્ત થાય છે, અને ત્યા પણ ભેગસામગ્રી તેને મળતી નથી. હવે તે જે નરજન્મમાં જાય
.