SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ ઠ્ઠો સગ પુણ્યાનુબધિ પુણ્યથી ઘણેાકાલ તે બન્ને જણુ, દેવતાપણે રહી ત્યાથી આવીને જે સ્થલે પ્રાપ્ત થયા, તે હે ભવ્યજને 'હું કહુ છુ, તે સાભળા. શ્રીજ ખુપના ભરત ખંડમાં દક્ષિણુમરતાઢુ ને વિષે વિદેહનામે જનપદ છે, તેમા મિથિલા નામે નગરી છે, જે નગરીની બહાર તથા અંદર, ઉત્તમ મનેહુર છાયાવાળા અને પુષ્પલથી ભપુર એવા પુન્નાગના વૃÀાથી સુથેભિત આામે છે. તેમાં નરિસહુ નામે રાજા રાજય કરે છે તે સિ સમાન એવા નરસિંહુ રાન્નનુ નામ સાંભળી શત્રુનૃપરુપ ગો ત્રાસ પામે છે. શીલ અને લીલાના વિલાસવાળી, દેપસમુહથી વિરહિંત, સ ક્લાકલાપથી મનેહુર એવી તેની ગુણમાલા નામે પટ્ટરાણી છે, તેની સાથે અત્યુત્તમ ભેગ ભાગન્નતાં તે રાજાને ઘણા જ કાલ વ્યતીત થયે. હવે એક દિવસ તે રાજાએ એકાતમાં બેઠાં એડા, વિચાર કર્યો કે જગત્માં મારી કીતિ થાય છે કે અપકીતિ। તેની હું તપાસ તે કરાવુ 1 એમ વિચારી તેના તપાસ માટે મેકલેલા પોતાના અનુચરે આવીને કહ્યું કે, હું રાજન્ ! આપના કહેવા પ્રમાણે હું તપાસ કરતા હતા ત્યા મેં રસ્તામા ચાલતા કેાઈ સ્ત્રી 1 એલી કે આ ગામના નરસિંહ રાજા ઘણા ખ જીવે, કારણ કે તેમા પેાતાના નામ પ્રમાણે જ ગુણા છે. તે સાંભળી ખીજી સ્ત્રી કહેવા લાગી કે હું બેન ! તુ ખાટું ખેલે છે, તે નરસિહ રાજા નામથી જ નરસિંહ છે, પણ ગુણેથી નથી. ગુણાથી તે તે જ બુક સરખા છે કારણ કે જે પુત્ર ન છતાં પણ નિશ્ચિત થઈ સુઇ રહે છે! તથા ભાજન પણ કરે છે. વળી તેમાં સ પ્રકારનુ સામર્થ્ય છતા પણ તે પુત્ર પ્રાપ્તિ માટે મત્ર, ચૈત્ર, કલા તથા વિદ્યાની સામગ્રી મેળવવામાં નિશ્ર્વમીજ રહે છે માટે તેને તું ગુણુથી નરિસહુ કહે, પશુ હુ કેમ કહું ? પુત્ર વિનાનુ કુલ શા કામનું ? તથા મંત્ર વિનાની ક્રિયાએ પણું શા કામની ? નેત્ર વિનાનું રૂપ શા કામનું? અને શીઘ્ર વિનાનુ તપ પણ શા કામનુ ? હું બહેન પિતાકિ સર્વે સપુત્રથી સુખી થાય છે હૈ સખિ 1 પુત્ર જન્મથી પિતાના હૃદયને વિષે માનદ થાય છે, જનની પણ અનને પામે છે. પેતાના સગા વડાલા ને પામે છે, વિદ્વેષીજને વિષાદને પામે છે, પિતાના જે ગુણ્ણા હાય ને તેના મરણથી નાશ પામ્યા હેય, પશુ પુત્ર થવાથી પાછા સ્તુતિ કરવા યોગ્ય ચાય છે, તે માટે પુત્રને જન્મ કલ્પકુમથી પણ અધિક ગુણુવાળા છે પુત્રવાળા પ્રાણી સુખને તથા યશને કેમ ન પામે ? એ પ્રકારના વચન માણુસ પાસેથી સાભળી તુરત મત્રીને ખેલાવ્યેા. અને પુત્રપ્રાપ્તિને માટે નરસિહ રાજા મત્રીને પુત્ર થવાના ઉપાય પૂછવા લાગ્યા ત્યારે મત્રીએ કહ્યુ કે હે સ્વામિન્ મે સાભળ્યું છે કે વિચિત્ર પ્રકારના આડખરવાળે કેટલાક દેશેમા ફરતે ફરતે કઈ એક ચેગીન્દ્ર પુરુષ, આપણા ગામની મઢારના વનમા આવેલા છે. તે ચેાગી સમશાલી છે
SR No.011590
Book TitlePruthvichandra tatha Gunsagarnu Saral Charitra
Original Sutra AuthorN/A
AuthorRatnaprabhvijay
PublisherVardhaman Jain Shwetambar Murtipujak Sangh
Publication Year
Total Pages301
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy