SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ / (૯) માઈકમાં મેાલવુ નહિ. (૧૦) ફોટા પડાવવા નહિં. (૧૧) પાતાનું કે પોતાના વડીલના નામનું જ્ઞાનમ"દિર પેાતે ઊભું કરવું નહિ. તેમજ શ્રવા દ્વારા ઊભા કરાતા જ્ઞાનમ'દિર આદિમાં પેતાનું નČસ્ત્ર રાખવું નહિ. . ઉપરની આજ્ઞા પાળવા માટે જ સાધુપણુ લેવાનું વિધાન છે અને તેને માટે જ તા, અભ્યાસ આદિ કરવાના છે. આજ્ઞાના ભાગે કાઈ કાર્યો કરવાનું ફીધેલ નથી. માટે તે આજ્ઞા પાળવા-પળાવવા માટેની જવાબદારી શ્રી ગુચ્છ ધિપતિની છે. તે ફરજ તે ન ભાવે તે સાચી સાધુતાના મહાન શત્રુ છે, તેમ જ્ઞાની ભગવતા કહે છે. સેા વર્ષના ડાસા હોય અને તેવુ. વર્જીની ડેશી હેય તેના સહવાસમાં રહેવુ. નિહ, તેમજ ભર્તુહરિએ કહેલ છે કે કાણા કૂતરા હાય, આખા શરીરે ખસ થઈ હેાય, શરીર ઉપરના વાળ ઊતરી ગયા હાય, પૂછડી અધા કપાઈ ગઈ હોય અને સÖત્ર હડધૂત થતા હોય આવે કૂતરા કૂતરીને દેખીને પાછળ પડે છે. આવી ભય ક્રુર કામવાસનાને સંપૂર્ણ કાણુમાં રાખવાની જ્ઞાનીઓની ચેાજનાને નષ્ટ કરી નાખો. શ્રી આચાર્ય શ્રી નાની બન્યા હોત તા સાધુઓમાં પવિત્રતા ઘણી વધી જાત અને સ ંધતું ભાવી ઘણું ઊજળું હાત. r હજી સ ધનુ' અને ધર્મના આરાધાનુ સભામ્ છે કે શાસનપક્ષમાં ભગવાનની આજ્ઞાને વકાદાર ચારિત્ર્યસપન્ન પૂર્વ સાધુ-સાધ્વીજી મહારાજે છે તેઓશ્રી પૂની આરાધનાનાં બળે સુંદર આરાધના કરી રહ્યા છે. અત્યારના વાતાવરણથી તેએ ઘણા દુ:ખી છે. સુ ધના ભાગેવાન ભાઇએ દીર્ઘદૃષ્ટિ વાપી, સ ધના કલ્યાણુ ખાતર, તેઓશ્રીને સહાયક બન્યા હોત તો આજ્ઞાભં કે આટલા વખત નહિ. હજી સાચી સાધુતાનો ખપ હોય તે આજ્ઞાલજાને ધર્મમાં સ્થિર કરવા અગર તેની માયાળમાંથી છૂટવું તે જ સાંચા ઉપાય છે શ્રી આચાર્યશ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મ. સાહેબે કહેલ છે કે પૂ. આ. ભ. હેમચંદ્રસૂરીશ્વરજી તથા પૂ. ઉપાઘ્યાયજી મ. સા. જેવા સમર્થ ખાલદીક્ષાના પ્રશ્ન વે જ થયા હતા. તેમાશ્રીના વચન ઉપર વિશ્વાસ રાખી અનેક પુન્યશાલીએ પેાતાના વહાલસેયા બાળકોને આત્મકલ્યાણુ કરવા તેમજ શાસન ઉદ્યોત માટે શ્રી આચાર્ય શ્રીના ચરણે ધર્યા. તેમાંથી એક પણુ પ્રતિમાસ પન્ન, શાસનરાગી, શુદ્ધ સંયમના આરાધક, * સિદ્ધાંતને વાદાર ખાલસાધુની શ્રીસ ંઘને ભેટ આપી નથી. ખાલદીક્ષા માટે માથા ફ્રાડાવ્યા. લાખા રૂપિયા શાસનરક્ષા માટે ખર્ચ્યા. તેના પરિણામને વિચારવાની શક્તિ તેઓશ્રીએ નષ્ટ કરી નાખી, અને અનેક મા-બાપેાને તથા સંધના મહાન ' વિભાગ ત્રીજો / ૧૩
SR No.011587
Book TitleSanyam Raksha Ange Mari Manovyatha
Original Sutra AuthorN/A
AuthorDeepchand Vakhatchand Mehta
PublisherDeepchand Vakhatchand Mehta
Publication Year1985
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy