________________
1
તેને વિચાર કરું છું ત્યારે લાગે છે કે....
તેઓ પણ ગુરુદેવની આજ્ઞા પળાવવામાં અને આજ્ઞાભગ કરનાર માટે કાંઈ કરી શકતા નથી તે મહા દુઃખના વિષય છે. પૂ ગુરુદેવશ્રીની આજ્ઞાનો ભંગ કરવાથી કેટલુ ભયંકર પરિણામ આવ્યું તે નજરે જોઈ શકીએ છીએ.
શ્રી આચાર્ય શ્રી તેમની બુદ્ધિ અને શક્તિથી લેડાને સુખ બનાવી શકે છે પણ કમસત્તા પાસે ક્રાઈનું ચાલતુ નથી. માટે હવે તેમની યા જ ખાવાની રહે. શ્રી આચાર્યશ્રીનું માપ શાસનપ્રભાવનાના નામે, તેમની વાણીના પ્રભાવે અને પાપાનુધી પુન્યના જોરે શ્રીસ ંધે લાખો રૂપિયા ખચી અને હારા માણુસા ભેગા થાય છે, તે ઉપરથી તેમની સાધુતાની પવિત્રતાનું માપ નક્કી કર્યું. પણ જીવનને સાધુતાના આચારના માપથી જોયુ હાત તા આવી ભયંકર કરુણુાજનક સ્થિતિ ન થાત. આપને તપ, ધ્યાન, જાષથી જે સિદ્ધિ મળી ઢાય તેને સદુપયાગ સયસ્રની રક્ષા કરી શ્રીસ ઘનું તથા વડીલાનું રૂણ અદા કરવાના અવસર છે. માટે કૃપા કરી શાસન ખાતર, સાધુતાની પવિત્રતા ખાતર ગમે તેવા ભાગ આપવે પડે તે આપાને, ખીન્દ્ર કાર્યક્ ગૌણ કરી, શ્રીસંધની અપૂર્વ સેવા કરી તેવી સેવકની નમ્ર વિનતી છે. આશા છે કે આપ મને પુરા સતેષ આપશે. એ જ વિનંતી,
સેવક યેગ્ય કામસેવા ફરમાવશે”. ધમ આરાધનામાં યાદ કરશેાજી, દરેક પૂ. સાધુ-સાધ્વીજી મહારાજને વંદના સુખશાતા પૂછશેાછ.
હી. દીપાદ લખતચંદ્રના કાઢી કેટીશા વઢતા સ્વીકારશેાથ
વિભાગ બીજો / ૧૩