________________
(૨૦) | ૧ | ત્રિશ અતિશય શોભિત કય | ત્રિભુવનજ ન નાયક જિનરાય | પાંત્રીશ વાણી વચન રસાળ || શિવ સુખ કારણ દીનદયાળ ||રા સુરિનર કિનર વં– દીત પાય || જય જગદિશ્વર ત્રિભુવનરાયા સિંધ પુ– રૂપ અવિચળ સુખ ધણી | સેવા કરે ભવિજન તે તણિ | ૩ || અષ્ટ કરમ દળ કીધાગુર ચિદાનંદ નિ તિ સુખ ભરપુર || અનંત જ્ઞાન દરશન આધાર || ઈદ્રિય દેહ રહિત આકાર | ૪ || તેને જન્મ જરા નહી રોગ || નહિ સુતદાર નહિ તરસ ભેળ || નહિ તમોહનહિ તસ માન || નહિ તસ માયા નહીં અજ્ઞાન | પપા નહિ તરી નહિ તમિત્ર || જ્ઞાનરૂપ જગનાથ પવિત્ર | તેપ્રભુનવિસરજે સંહરે ' રાગ તચિતનવિ ઘરે I હ ! તે પ્રભુ નવિ પામે અવતાર | આદીત નહિ તેને પાર ! તે પ્રભુ નવિ લીલા ચીત ધરે છે તે પ્રભુ હાસ્ય ક્રીડા નવિ કરે ૭ II તે પ્રભુ નવિ નાચે નવિ ગાય છે તે પ્રભુ ભેજન કાંઈ નવિ ખાય છે તે પ્રભુ પુપ પુજા શું કરે તે પ્રભુ ગદા ચક્ર નવિ ધરે 1 ૮ તે પ્રભુ શુળ ઘરે નહિ પાણી I સાચો