________________
શ્રી લધુક્ષેત્રસમાસ વિસ્તરાર્થ સહિત, સંપૂર્ણ છે, ચાલુ પ્રકરણમાં શ્રેયાંકરૂપ ગિરિઅંક અને ધ્રુવીકરૂપ ક્ષેત્રાંકની ઉત્પત્તિ ૬-૭-૮ મી ગાથાના વિસ્તરાર્થમાં કહેવાઈ ગઈ છે કે ૧૪ ૨૫૫ છે
॥ ध्रुवांक उपरथी पुष्करार्धना ३ परिधि ॥
પુષ્કરાર્થના
ધુવાંકમાં
! શ્રેષ્ઠ અંક
ઉમેરતાં આવેલ પરિધિ
આદિ
૮૮૧૪૯૨૧
૩૫૫૬૮૪
૯૧૭૦૬૦૫ (આદિ પરિધિ)
મધ્ય
૧૧૩૪૪૭૪૩
૩૫૫૬૮૪
૧૧૭૦૦૪ર૭ (મધ્ય પરિધિ)
-
I
અન્ય
૧૩૮૭૪૫૬૫
૩૫૫૬૮૪
૧૪૨૩૦૨૪૮ (અન્ય પરિધિ )
avમ મર-જન્મ મરણ
અવતરT:- હવે અઢીદ્વીપની બહાર કયા ક્યા પદાર્થ ન હોય? તે આ ગાથામાં કહીને પુષ્કરાર્ધદ્વીપનું સ્વરૂપ સમાપ્ત કરવામાં આવે છે. णइदहघणथणियागणि-जिणाइ णरजम्ममरणकालाई । पणयाललकजोयण-णरखित्तं मुत्तु णो पु(प)रओ ॥१५॥२५६॥
શબ્દાર્થ–નદીઓ
પા-કાળ આદિ ઘઇ-મેઘ
gયાત્ર-પીસ્તાલીસ લાખ થળ-સ્વનિત, ગર્જના
ગોચ–એજન અજિ-અગ્નિ
જાવિનં-નરક્ષેત્ર, મનુષ્યક્ષેત્ર જિગાર-જિનેશ્વર આદિ
મુજી-મૂકીને, છોડીને જર–નર, મનુષ્યનાં
જે પુરો--આગળ નથી
સંસ્કૃત અનુવાદ. नदीद्रहघनस्तनिताग्निजिनादि नरजन्ममरणकालादयः । पंचचत्वारिंशलक्षयोजननरक्षेत्रं मुक्त्वा न पुरतः ॥ १५ ॥ २५६ ॥