________________
શ્રી લક્ષેત્રસમાસ વિસ્તરા સહિત.
તથા અવતુ લાકારે ભેગા થયેલા ( પર્યન્ત ભાગપરસ્પર સ્પર્શેલા નથી તાપણુ દૂરથી ભેગા જેવા દેખાતા હાવાથી ) એ ગજદ ગિરિઓનીલખાઈન સર્વાળા જે ૯૨૫૪૮૬ યાજન થાય છે તેજ કુરૂક્ષેત્રનું ધનુ:પૃષ્ઠ છે, એટલે અપલખવતું લાકાર કુરૂક્ષેત્રને એ અધ અભ્યન્તરપરિધિ છે. બાહ્યપરિધિની વિવક્ષા ધનુ:પૃષ્ઠ કહેવાના પ્રસંગમાં હાઇ શકે નહિં માટે ધનુ:પૃષ્ઠમાં સર્વત્ર અભ્યન્તરિધિજ ગણવા.
વર
તથા એ ગજદગિરિઆની પહેાળાઇ તેા ૬ ઠ્ઠી ગાથામાં કહ્યાપ્રમાણે જ ખૂગજદતથી દ્વિગુણુ હાવાથી વધરપત પાસે ૧૦૦૦ યાજન પહેાળા અને પતે ખડ્ગની ધારાસરખા પાતળા છે, તેમજ ઉંચાઇમાં પણ પ્રારંભે ૪૦૦ ચેાજન અને પર્યન્તે ૫૦૦ યેાજન હાવાથી અશ્વસ્ક’ધના (ઘેાડાની ડાક સરખા) આકારવાળા છે. !! ૮ ॥ ૨૩૨ ૫
અવસર:—વક્ષસ્કારપર્વત વિગેરેની લખાઈ કેટલી ? તે આ ગાથામાં
કહેવાય છે—
खित्ताणुमाणओ सेससेल - इ - विजय - वणमुहायामो । चलक्खदीहवासा, वासविजयवित्थरो उ इमो ॥ ९ ॥ २३३ ॥
શબ્દાઃ
વિત્ત બનુમાળો-ક્ષેત્રને અનુસારે સેસ-કહેલા પતાથી બાકી રહેલા સેન્ટ ાર વિનય---પર્વત, તથા નદી, વિજયે વળમુદ્દ–વનમુખની
બાયામ-લ માઇ
--
૪૩જીવીન્દ્--ચારલાખ ચેાજન દી વાસ-ક્ષેત્રા છે
વામ વિનય-ક્ષેત્રાના અને વિજયાના વિસ્તરો ૬-વળી વિસ્તાર ત મો-આ પ્રમાણે
સંસ્કૃત અનુવાદ,
क्षेत्रानुमानतः शेषशैल - नदी - विजय - वनमुखायामः । ચતુરુંક્ષીયોનિ વાળિ, વર્ષાવિજ્ઞવિસ્તરત્વચમ્ ॥ ૧ ॥ ૨૩૨ ૫
ધાર્થ:શેષ વક્ષસ્કારપર્વ તા નદીએ ક્ષેત્રના અનુસારે જાણવી, તથા સાતક્ષેત્રાની ક્ષેત્રા તથા વિજયાના વિસ્તાર આ પ્રમાણે પ્રમાણે ] જાણવા. ૫ ૯૫ ૨૩૩ ૫
[
વિજયા અને વનસુખાની લંબાઇ લંબાઇ ૪ લાખ યાજન છે અને આગળની ગાથામાં કહેવાશે તે