SearchBrowseAboutContactDonate
Page Preview
Page 553
Loading...
Download File
Download File
Page Text
________________ ઘાતકીખંડના મેરૂને મૂળ વિગેરે સ્થાને વિસ્તાર, ૩૬૩ ત્યારબાદ સમભૂમિથી પ૬૦૦૦ (મૂળથી ૫૭૦૦૦) જન એટલે નંદનવનથી પ૫૫૦૦ (પંચાવન હજાર પાંચસે) જન ઉપર ચઢતાં સમનસવન આવે છે માટે પ૬૦૦૦ ને ૧૦ વડે ભાગતાં પ૬૦૦ એજન આવ્યા તેને સમભૂમિવિસ્તારના ૯૪૦૦ માંથી બાદ કરતાં ૩૮૦૦ પેજન આવ્યા. જેથી સમનસવનમાં મેરૂને બાહ્યવિસ્તાર ૩૮૦૦ એજન છે. દતિ સમનસવને મેહવિસ્તાર: [અભ્યતર વિસ્તાર નંદનવત્ ૧૦૦૦ બાદ કરતાં ૨૮૦૦ એજન છે ]. ત્યારબાદ સામનસવનથી ૨૮૦૦૦ એજન ઉપર જતાં અથવા સમભૂમિથી ૮૪૦૦૦ એજન ઉપર જતાં મેરૂપર્વતનું શિખરતલ અથવા પંડકવન આવે તેથી ૮૪૦૦૦ ને ૧૦ વડે ભાગ ૮૪૦૦ આવે, તેને સમભૂમિના ૯૪૦૦ માંથી બાદ કરનાં ૧૦૦૦ એજન શિખરવિસ્તાર આવે. [અહિં અભ્યન્તરવિસ્તારનો અભાવ છે, કારણ કે મેરૂપર્વત સમાપ્ત થયે, અને ચૂલિકાવિસ્તાર તે જંબુદ્વીપતુલ્ય ૧૨ જન હોવાથી પવન પણ જંબુદ્વીપવત્ ૪૯૪ જન ચક્રવાલવિસ્તાર વાળું છે. જે રુતિ શિવ વિસ્તાર: + એ પ્રમાણે ઉપર ચઢતાં જેમાં નીચેના વિસ્તારમાંથી ઘટતી જાય છે, તેમ ઉપરથી નીચે ઉતરતાં ઉપરના વિસ્તારથી મેરૂપર્વત યોજન વધતો જાય છે, અને તે વૃદ્ધિને અનુસાર પણ નીચેના ચાર સ્થાનના વિસ્તાર પ્રાપ્ત થાય છે તે એક જ ઉદાહરણથી આ પ્રમાણે– શિખરથી ૮૪૦૦૦ એજન નીચે ઉતરતાં ભૂમિ આવે છે, માટે ૪૦૦૦ ને ૧૦ વડે ભાગતાં ૮૪૦૦ જન આવ્યા તેને શિખરના ૧૦૦૦ યોજનમાં વધારતાં [૧૦૦૦+ ૮૪૦૦= ] ૯૪૦૦ યેજન આવ્યા, જેથી સ્પષ્ટ થયું કે મને ક ૧૪૦૦ વોઝનવિસ્તરવાળો છે. એ રીતે જ મૂળ ૧૦૦૦ યોજન હોવાથી ૧૦૦૦-૧૦=૧૦૦+૯૪૦૦= ] ૫૦૦ જન વિસ્તાર મૂળમાં છે. હવે અહિ કેટલાંક સ્થાનને જંબદપની અપેક્ષાએ સપષ્ટ તફાવત આ પ્રમાણે– જબૂદ્વીપમાં ધાતકીખંડમાં ૧ મેરૂને મૂળ વિસ્તાર ૧૦૦૦ ૦ ૫૦૦ યો ૨ , સમભૂમિ વિસ્તાર ૧૦૦૦૦ મે ૯૪૦૦ ૦ છે. નંદનવને બાહ્ય વિ૦ ૫૪ યોગ ૩૫૦૦ , , અભ્ય૦ વિ૦ ૮૫૪ ૦ ઈ, મનસે બાહ્ય વિ. ૪ર૭૨ ૦ ૩૮૦૦ ૨ ,, ,, અભ્ય. વિ. ૩ર૭ર૬ ૦ , શિખર વિસ્તાર "૧૦૦૦ ૦ ૮૩પ૦ રે ૨૮૦૦
SR No.011562
Book TitleLaghu Kshetra Samasa athwa Jain Bhugol
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri, Pratapvijay, Dharmvijay
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year1931
Total Pages669
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy