________________
૩પર
શ્રી લઘુક્ષેત્રસમાસ વિસ્તરાર્થ સહિત. અવતર:–હવે એ ર૫ દ્વિીપ ઉપર સુસ્થિતદેવ તથા ચંદ્રસૂર્યના જે કીડાપ્રાસાદ રહેલા છે તે પ્રાસાદનું પ્રમાણ તથા લવણસમુદ્રના જયોતિષીવિમાનોનું કંઈક સ્વરૂપ કહેવાય છે, અને તે સાથે આ લવણસમુદ્રના અધિકાર પણ સમાપ્ત કરાય છેकुलगिरिपासायसमा, पासाया एसु णिअणिअपहणं । तह लावणजोइसिआ, दगफालिह उड्ढलेसागा ॥३०॥२२४॥
શબ્દાર્થ – ફુજિપિતા-વર્ષ ધરના પ્રાસાદો
તરતથા સમા–સરખા
રાવળામમા--લવણસમુદ્રના તિષિઓ સુ-એ દ્વીપ ઉપર
ઢTTT –દકટિક, જફિટિક રત્નના જિજ-નિજ નિજ, પોતપોતાના | જસા૫-ઉદ્ઘલેશ્યાવાળા, અધિક દૂપ્રભુના, અધિપતિઓના |
ઉતજવાળા. સંસ્કૃત અનુવાદ, कुलगिरिप्रासादसमाः प्रामादा एतेषु निजनिजप्रभृणाम् ।। तथा लावणज्योतिप्का दकम्फटिका उध्वलेश्याकाः ॥ ३० ॥२२४ ॥
થા–એ દ્વીપ ઉપર પોતપોતાના અધિપતિદેવાના જે પ્રાસાદ છે તે કુલગિરિઉપરના પ્રાસાદા સરખા છે, તથા લવાસમુદ્રના જવાનિધીઓ જાફદિકરત્નને અને અધિક ઉર્ધ્વ તજવાળા છે. ૩૦ ૨૨૮ વિસ્તરાર્થ–લઘુહિમવંત આદિ દ વર્ષઘર પર્વત ઉપર સિદ્ધાચતર સિવાયના
ટાઉપર જવા દેવપ્રાસાદ છે તેવાજ અને તેટલા પ્રમાણદ્વીપ ઉપર દેવપ્રા વાળા આ રપ દીપ ઉપરના પ્રાસાદ પણ છે, જેથી આ ૨૫ સાદનું પ્રમાણદેવપ્રસાદ દર રોજન ઉંચા અને લાવ્યાજન વિસ્તારવાળા
છે, અને એ સર્વ કીડાબસરખા છે, નિશ્ચિતના આવાસમાં એક દેવશઓ છે, પિતાની રાજધાનીમાંથી મુનિદેવ જ્યારે અદ્ધિ આવે ત્યારે શયન કીડા અથવા આરામ કરવાને માટે આ આવાસ ઉપયોગી છે, અને ચંદ્ર સૂર્યના પ્રાસાદમાં દરેકમાં એક પરિવાર સિંહાસન છે, અને તે તે ચંદ્ર સૂર્ય જ્યારે પોતાની બીજા જ બીપલવણસમુદ્રમાં રહેલી રાજધાનીમાંથી અહિ આવે ત્યારે કોઈકોઈ વખતે પોતાના આ હીપઉપરના પ્રાસાદમાં આવી સુખ બેસે છે, અને આરામ કરે છે. એ પ્રમાણે રપ પ્રાસાદોમાંના ૧ પ્રાસાદમાં શમ્યા અને ર૪ પ્રાસાદમાં સિંહાસન જાણવાં.
1 ગાથામાં સામાન્યથી ૨૫ માં પ્રાસાદ હ્યા છે તે પણ સમીપમાં મન અને ૨૪ દ્વાપોમાં પ્રાપાર છે એટલું વિશેષ જાણવું.