________________
૩૩ર
શ્રી લધુક્ષેત્રસમાસ વિસ્તરાર્થ સહિત. योजनत्रिशतैस्ततः शतं शतं वृद्धिश्च षट्सु चतुष्केषु ।
अन्योन्यजगत्यन्तरे अन्तरसमविस्तराः सर्वे ॥ १८ ।। २१२ ॥ પાયા:હિમવંતપર્વતના છેડાથી (પર્યન્તથી) ઈશાનાદિ વિદિશાઓમાં રહેલી ચાર દાઢાઓ ઉપર સાત સાત અનકપ છે, એમાં પહેલા ચાર અન્નદ્વપ જગતીથી ત્રણસજન દુર છે, ત્યારબાદ એ ચતુષ્કોમાં દીપાનું પરસ્પર અન્તર તથા જગતથી દ્વીપનું અન્તર એ બેમાં ૧૦૦-૧૦૦ જનની વૃદ્ધિ કરવી, તથા એ સર્વીપ જગનીથી જેટલા ટૂર છે, તેટલાક વિસ્તાળા છે. જે ૧૭-૧૮ ૨૧૧-૧ર છે
વિરાર્થ:-ભરતક્ષેત્ર છે જે લઘુહિમવંત નામને પહલે વર્ષધરપર્વત છે તેને એક છેડા પર્વ સમુદ્રને અને બીજે છેડા પરિસમસમુદ્રને મળેલો છે. ત્યાં પૂર્વ છેડે એ પર્વત જળસપાટી જેટલી પ્રારંભની ઉંચાઈથી આગળ સમુદ્રમાં ફાડેલા મગરમુખસર બે ફાડરૂપ થઈને આવી રીતે વધેલ છે કે જેની એક ફાડ દક્ષિણ તરફ વધતી વધતા જગતીને અનુસરે વક થતી ગઈ છે અને બીજી ઊર્ધ્વફાડ ઉત્તરતરફ વધીન જગતીને અનુસાર વક થતી ગઈ છે. એજ રીત હિમવતપર્વતને પશ્ચિમ છેડા પણ સમુદ્રમાં ફાટેલા મગરમુખની પર બે ફાડ થઈ અનુક્રમે જગતને અનુસાર વક પ વધતા ગમે છે. એ પ્રમાણે હિમવન પર્વત બન્ને છે? દંઢા=દાદાના અટલે મગરની બે દાદા અથાતુ ફાંદલા મુન : આકારે વધેલું હોવાથી આ ચાર ફાડનું નામ જ દાતા કહેવાય છે. મગરમુખની સાથે વિવાદ એટલેજ છે કે મગરમુખની ફાડ પ્રારંભે પહોળી અને પર્યન્ત નાં કરી હોય છે, અને આ પર્વતની ફાડ પ્રારંભમાં સાંકડી અને કમળ: પહાળી ધન થતાં પર્યને ઘણી પહોળી છે.
આ ચાર દાદાઓમાં પર્વ છેડાની ઉત્તર તરફ ગયેલી ન પહલી ઈશાન વિદિશાની દાવા કહેવાય, દક્ષિણતરફ વળેલી બીજી દાદા અગ્નિખૂણાની દાદા ગણાય, પશ્ચિમ છેડે દરિફ વળેલી ન નવચંકાણની ત્રીજી દાદા, અને ઉત્તર વળેલી તે વાયવ્યકોણની ચાથી દાઢા ગણાય. એ પ્રમાણે પ્રદક્ષિણવર્તન કમ પ્રમાણે 4 વિદિશાઓમાં ૪ દાવાઓ છે ત્યાં પહલી ઈશાન દાદા
ઉપર જગતીથી પ્રારંભ.થી ) ૩૦૦ થાજન દુર જઇએ ત્યાં દ્વીપથી દ્વીપનું ૩૦૦ જન વિસ્તારવાળા પહલે અન્ન આવે છે, કે અને જગતીથી જેની સન્મુખ સીધી લીટીએ આવેલી જાતી પણ તેટલી જ દ્વીપનું અધિક 300 યોજન દર છે, અથવા સમણિમાં રહેલી જગતીથી એ અધિક અન્તર પહેલે દ્વિીપ સમણિએ 30 યોજન દર છે, ત્યારબાદ પહેલા
દ્વીપથી ૪૦૦ એજન દૂર જઈએ ત્યારે બીજે દ્વીપ ૪૦૦ જન