________________
કર
લઘુક્ષેત્રસમાસ વિસ્તરાર્થ સહિત तेरासिएण मिज्झिल्लरासिणा संगुणिज अंतिमगं । तं पढमरासिभइ उव्वेहं मुणसु लवणजले ॥२॥१९६ ॥
શબ્દાર્થતેરસ-ત્રિરાશિવડે, થી
તં-તે ગુણાકારને મસ્ટિસિપા–મધ્યરાશિવડે
દ્રમાસિ–પહેલા રાશિવડે સંકુળિગ-ગુણો
મgÄ–ભાગતાં જે આવે તે અંતિમ – છેલ્લા રાશિને
શ્વે€ મુજસુઉંડાઈ જાણે સંસ્કૃત અનુવાદ, त्रिराशिकेन मध्यराशिना संगुणयेदन्तिमकं ।।
तं प्रथमराशिभक्तं उद्वेधं मुणध्वं लवणजले ॥२॥ १९६ ॥
થા:ત્રિરાશિના ગણિતથી મધ્યરાશિવડે છે લારાશિને ( અંકને) ગુણ, અને તે ગુણાકારને પહેલા અંકવડે ભાગવા, જે આવે તેટલી લવણ સમુદ્રમાં તે સ્થાને ઉંડાઈ જાણવી છે ૨ ૨૯૬ છે.
વિસ્તરાર્થ:–-લવણસમુદ્રમાં કોઈપણ સ્થાને જળવૃદ્ધિજાણવાનો ઉપાય ત્રિરાશિના ગણિતથી છે, અહિં ત્રિરાશિ [ત્રણ અંકવાળા ] ગણિતમાં સર્વજન પહેલે અંક, જળવૃદ્ધિને બીજો અંક, અને અતિકમેલા ઇષ્ટજન એ ત્રીજો (છેલ્લે) અંક છે, તે આ પ્રમાણે—ધારો કે ૧ જન દૂર ગયા તો ત્યાં જળવૃદ્ધિ કેટલી, તે જાણવાને ત્રિરાશિ સ્થાપના આ પ્રમાણે જન જતાં જળવૃદ્ધિ તે અને કેટલી ? આવા ગણિતમાં બીજા ૯૫૦૦૦ – ૭૦૦ – ૧
ત્રીજા અંકના ગુણાકારને પહેલા અંકવડે ભાગવા એજ રીતિ હોય છે, જેથી ૭૦૦૧=૭૦૦ ભાગ્યા ૫૦૦૦ જેથી જ, એ પ્રમાણે બન્ને અંકની બે બે શૂન્ય ઉડાડતાં ફિક એટલે એક જનના ૯૫૦ ભાગ કરવાથી જે એક ભાગ આવે તેવા સાત ભાગ જળવૃદ્ધિ ૧ યેજન દૂર જતાં હોય.
જનગયે જળવૃદ્ધિ તો જનોયે કેટલી જળવૃદ્ધિ? બીજું ઉદાહરણ-૫૦૦૦ – ૭૦૦ – ૪૨૦૦૦
*વર્તમાનપદ્ધતિની ત્રિરાશિમાં ૭૦૦ એજન છેલ્લા અને ૪ર૦૦૦ મધ્યમાં સ્થપાય છે. પરંતુ ગણિતમાં તફાવત ન હોવાથી એમાં પણ વિસંવાદ નથી.