________________
ધન ગણિત. થઈ–વળી એ પ્રતરગણિત વ્યવહારથી દર્શાવ્યું છે, માટે સૂમ ગણત્રીવડે પ્રતરરૂપ જવાબ કંઈક ન્યૂન આવે, તેમ અધિક પણ હોય. ૧લ્લા
વિસ્તર –એ પ્રતરગણિત વ્યવહારથી સ્થૂલકહેવાનું કારણ એ છે કે વર્ગમૂળમાં રહેલા શેષ છેડી દીધેલા હોય છે, માટે જે શેષઅંશ પ્રત્યેશ . (કળા પ્રતિકળામાંના પણ શેષ) ગણવામાં આવે, તો પણ સંપૂર્ણ પ્રતર બરાબર ન આવે. વળી એ પ્રતરગણિત અલ હેવાનાં કારણથી જ સર્વપ્રતને એકત્ર કરીએ તો ૭૭૯૧૮૭૭૪૫ જન થાય છે, અને જંબદ્વીપનું ગણિતપદ
. ગા. ધ. હાથ (પ્રતર) તે પૂર્વે ૭૯૦૫૬૯૪૧૫૦-૧-૧પ૧૫–રા આવ્યું છે, જેથી ૧૧૩૮૧૬૬૯૪ એજનથી કંઇક અધિક જેટલો તફાવત આવે છે, અર્થાત્ એકત્ર કરતાં એટલું ન્યૂન પ્રતર આવે છે. માટે કરણથી જ એ તફાવત આવે છે, તત્વ શ્રીસર્વજ્ઞ જાણે છે ૧૯૩
અવતા:–પૂર્વગાથાઓમાં પ્રતરગણિતહીને હવે આ ગાથામાં નાખત
पयरो सोस्सेहगुणो, होइ घणो परिरयाइसव्वं वा। करणगणणालसहि, जंतगलिहिआउ दट्ठव्वं ॥ १९४ ॥ .
શબ્દાર્થ – રો–પ્રતરને
10 TOT -ગણિત ગણવામાં સસ્સા –પિતાની ઉચાઈ સાથે ગુણ- અહિં–આળસુઓએ
કાર કરતાં બંતાત્રિાસ-યંત્રલિખિતમાંથી ફો –ઘન થાય છે.
૨૪ર્વદેખવું, જાણવું. વરિય મારૂ સવં–પરિધિ વિગેરે સર્વ |
સંસ્કૃત અનુવાદ. प्रतरः स्वोत्सेधगुणो भवति घनः परिरयादिसर्वं वा । करणगणनालसैयन्त्रकलिखिताद् द्रष्टव्यम् ।। १९४ ॥
* જીવાઓમાં વર્ગમૂળ પહેલાં પણ ઘણા અંશે અને પ્રત્ય શા બાકી હોય છે, અને તેના પુનઃ વર્ગ કરવાથી ઘણા અંશ પ્રત્યક્ષેત્ર છે, તેથી તફાવત પડે તે વાસ્તવિક છે, વળી આ વિશા તફાવત ખતરગતિમાં અધિક આવે છે, અને ધનુ: પૃછાદિકમાં આ૫ આવે, તો વળક્ષા નહિ.