SearchBrowseAboutContactDonate
Page Preview
Page 444
Loading...
Download File
Download File
Page Text
________________ મનુષ્યક્ષેત્રની બહાર ચન્દ્રસર્યનું સ્વરૂપ ૨૮૭ સંસ્કૃત અનુવાદ नरक्षेत्रावहिः शशिरविसंख्या करणान्तरेण वा भवति । तथा तत्र च ज्योतिष्का अचलाधप्रमाणसुविमानाः ॥ १८४ ॥ ગાથાર્થ –મનુષ્યક્ષેત્રથી બહાર ચંદ્રસૂર્યની સંખ્યા પૂર્વે કહેલા ત્રિગુણપૂર્વ યુક્ત કરણથી થાય છે અથવા બીજા કાગવડ પણ થાય છે. તથા ત્યાં રહેલા તિષીએ ગતિવાળા નથી પણ અચલ સ્થિર છે, અર્ધ પ્રમાણવાળા છે, અને વિશેષ સુંદર વિમાનવાળા છે ! ૧૮૪ વિસ્તાથ:-- મનુષ્યત્રસુધીના ચન્દ્રસૂર્યની સંખ્યાાણવામાટે ૧૮૧ મી ગાથામાં ત્રિગુણપૂર્વ યુક્તનું કરણ કહેવાયું છે, તેજ કરણવંટે મનુષક્ષેત્રની બહારના ચન્દ્રસૂર્યની સંખ્યા જાણી શકાય છે, અથવા બીજા કોઈ કારણવડ પણ સંખ્યા પ્રાપ્ત કરી શકાય છે–અહિં કહેવાનું તાત્પર્ય એ છે કે–મનુષ્યક્ષેત્રની બહારના ચંદ્રસૂર્યોને મનુષ્યત્રવત સમણિવાળા માનીએ તો પૂર્વોક્ત કરણ પ્રમાણે જે સંખ્યા આવે તેટલા જ ચંદ્રસૂર્ય હોય છે, અને જે વલય શ્રેણિએ પરિધિ સરખી ગોળાકાર શ્રેણિમાં રહેલા માનીએ તો બીજા કારણથી ઉપજના સંખ્યા જેટલા ચંદ્રસૂર્ય હોય છે. ત્યાં મણિના મત પ્રમાણ માનું ધાર પર્વતથી બહારના અધાં પુષ્કરદ્વીપમાં ૮ લાખ યોજનમાં ] છર ચંદ્ર અને ઉર સૂર્ય હોવાથી કદ-૩૬ ની પંક્તિ ચંદ્રની તથા ૩૬-૩૬ ની બે પંક્તિ સૂર્યની તે અંદરના પુષ્પરાર્ધ સરખી જ હોય. અને જે વલયણિ માનીએ તે માનપાત્તર પર્વતથી ૫૦ હજાર યોજન દરે પહલી વરવ જિ. છે, તેમાં ૭ર ચંદ્ર અને સૂર્ય પરસ્પર અંતરિત | ચંદ્ર સૂર્ય-ચંદ્ર-સૂર્ય-ચંદ્ર એ રીત : રહ્યા છે, ત્યારબાદ ૧ લાખ યોજન દર બીજી પંકિતમાં બે ચંદ્ર એ સૂર્ય અધિક મળીને ૭૪ ચંદ્ર ૭૪ સૂર્ય પરસ્પર અંતરિત રહ્યા છે, એ પ્રમાણે યાવતું આઠમી ૧-૧૪૪ | પંક્તિમાં ૧૭૨ ચંદ્રસૂર્ય રહેલા છે, દરેક પંક્તિ લાખ લાખ જનને ૨-૧૪૮ અન્તરે આવેલી છે. માટે પુરાઈથી આગળના દરેક દ્રીપ વા ૩–૧૫ર સમુદ્ર જેટલા લાખ જનનો હોય ત્યાં તેટલી પંકિતઓ હોય, ૪-૧૫૬ જેમકે–પુષ્કર પછીને વારૂણુંવરીષ ૧૪ લાખ જનને છે તે ૫–૧૬૦ ત્યાં ૬૪ પંકિતઓ વલયાકારે છે. આ પ્રમાણે બાહ્યપુષ્કરાર્ધમાં ૮ પંકિતઓમાં સર્વમળીને ૧૨૬૪ ચંદ્રસૂર્ય સમુદિત હોવાથી જરૂર 9--૧૬૮ ચંદ્ર અને દકર સૂર્ય છે. આ પ્રમાણે દરેક પંક્તિમાં આગળ આગળ ૮–૧૭ર | બે ચંદ્ર બે સૂર્યના વધારો કરવા એજ બીજું વલયપંક્તિને અનુ૧ર૬૪ સારે જાણવું. અને એ રીત મનુષક્ષેત્રની બહારના ચંદ્રસૂર્યો માટે શાસ્ત્રમાં બે અભિપ્રાય મળવાથી કંઈ પણ નિર્ણય કહી શકાય નહિ.
SR No.011562
Book TitleLaghu Kshetra Samasa athwa Jain Bhugol
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri, Pratapvijay, Dharmvijay
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year1931
Total Pages669
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy