SearchBrowseAboutContactDonate
Page Preview
Page 396
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪ શ્રી લક્ષેત્રસમાસ વિસ્તરા સહિત. चउ चउतीसं च जिणा, जहन्नमुकोसओ अ हुंति कमा । हरि चक्किबला चउरो तीसं पत्तेअमिह दीवे ॥ १६८ શબ્દાઃ— મા-અનુક્રમે રિ-વાસુદેવ | વતૅમં-પ્રત્યેક, દરેક ૬૬ વીવે-આ જ ખૂદ્રીપમાં સંસ્કૃત અનુવાદ. चत्वारश्चतुस्त्रिंशच्च जिना जघन्योत्कर्षतश्च भवन्ति क्रमात् । हरिचक्रिबलाश्चत्वारस्त्रिंशत् प्रत्येकमत्र जम्बूद्वीपे ॥ १६८ ॥ ગાથાર્થ:—આ જ અદ્વીપમાં જધન્યથી ૪ તીર્થંકર અને ઉત્કૃષ્ટથી ૩૪ ની - કર સમકાળે હાય છે, તથા વાસુદેવ ચક્રવતી અને બળદેવ પણ દરેક જઘન્યથી ચાર ચાર અને ઉત્કૃષ્ટથી ત્રીસ ત્રીસ હાય છે ! ૧૬૮ ૫. વિસ્તરાર્ધ:-ભરત એરાવત અને ૩૨ વિજચેા મળી આ જબુદ્વીપની ૩૪ વિજયામાં દરેકમાં ઉત્કૃષ્ટકાળે એકેક તીર્થંકર હાવાથી ૩૪ તીર્થંકર સમકાળે વિચરતા હૈાય છે, અને જ્યારે ભરતઐરાવતમાં તીર્થંકર ન હાય તેમજ મહાવિદેહમાં પણ સર્વ વિજયમાં તીર્થંકર ન હેાય તા પણ ૪ વિજયા તા તીર્થંકર *કહ્યું છે કે—ગવિચિં નિવ૨વિહેવવામુદ્દેવદિ। एयं महाविदेहं बत्तीमा विजयपविभत्तं ॥ ३९३ ॥ .. અર્થ:૩૨ વિજયાવડે વહેંચાયલુ આ મહાવિદેહક્ષેત્ર જિનવર ચક્રવર્તી બલદેવ અને વાસુદેવાવડ અવિરહિત છે. બૃ॰ ક્ષેત્ર॰સ ગા. ૩૯૩. વળી ‘ મહાવિદેહના પૂર્વાધ અને અપરાધમાં એકેક તીર્થંકરની અપેક્ષાએ અઢીદ્વીપમાં જધન્યથી ૧૦ તીર્થ કર વિચરતા હોય છે ’ એમ પણ કેટલાક આચાર્યો કહે છે, તે મતાન્તર છે. ચાલુ બહુમતે તા ૨૦ તીર્થંકર જ વિચરતા કહ્યા છે, વળી અહિં વિચરતા શબ્દનો અર્થ કવલીપણે જ વિચરતા એવા અ એકાન્તે ન કરતાં “ કોઇપણ અવસ્થામાં રહેલા એવા અર્થ કરીએ તો અઢીદ્વીપમાં તીર્થંકરાની સત્તા વિચારવી બહુ સુગમ પડે છે, જો કે એ અર્થથી મહાવિદેહમાં કાષ્ઠ કાળ એવા પણુ આવે કે જે વખતે કેવળી તીર્થંકર ન પણ ઢાય, જેથી એ અર્થ પણ કંઈક વિચારવા યોગ્યતા ખરી, તે પણુ અવિરતિ અથવા વિચરતા શબ્દના અર્થ વલજ્ઞાની તીર્થં ́કરના જ સદ્ભાવવાળા કરીએ તે એથી પણ વિશેષ વિચારવા યોગ્ય થાય છે, ઉપરાન્ત બહુ અસંગત પ્રાયઃ થાય છે. તેનું સંક્ષિપ્ત કારણ આ પ્રમાણે છે— 33 Ο જો અઢીીપવત્ જધન્ય ૨૦ તીર્થંકરાને કેવલીપણે જ વિચરતા સ્વીકારીએ તો એક તીર્થંકરની પાછળ બીજા ૮૩ તીર્થંકરાનો સદ્ભાવ હાવાજ જોઇએ, અને તેમ ગણવાથી ૩૨ વિજયમાં ભિન્ન ભિન્ન અવસ્થાવાળા સે'કડા તીર્થંકરાને સદ્ભાવ માનવા તેએ, અને તેથી
SR No.011562
Book TitleLaghu Kshetra Samasa athwa Jain Bhugol
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri, Pratapvijay, Dharmvijay
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year1931
Total Pages669
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy