SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૮ શ્રી લક્ષેત્રસમાસ વિસ્તરા સહિત. સ્વભાવથી અત્યંતરસકસવાળી હાય છે, પરન્તુ તે યુગલિકાના ઉપયેાગમાં આવતી નથી. તથા ઉદ્દાલકાદિ ૯ પ્રકારનાં વૃક્ષેા વિગેરે ઘણી વનસ્પતિઓનાં નામ સિદ્ધાન્તમાં દર્શાવ્યાં છે ઈત્યાદિ વિશેષ સ્વરૂપ સિદ્ધાન્તાથી જાણવું. ॥ ૯૭ ॥ અવતરન--- આરામાં તિર્યંચપચેન્દ્રિયાનુ આયુષ્યપ્રમાણુ વિશેષત: ( પ્રાય: ) કેટલુ હાય ? તે આ ગાથામાં કહેવાય છે~~~ मणुआउसमगयाई, हयाइ चउरंस जाइ अट्ठसा । નોર્માધિમુદવારૂં, વાંસ સાળાફ સમસા ॥ ૬૮ ॥ શબ્દાઃ— મનુબાઽસમ-મનુષ્યના આયુષ્યસરખું યાદ્-ગજ આદિનુ, હસ્તિ આદિનુ યાદ્-હયાદિ, અશ્વ આદિ ચકર અંત-ચાથા ભાગનું અના૬-અજા આદિ, અકરાં વિગેરે અક્રમ-આઠમા ભાગે તે મહિસ-ગાય પાડા ટલા-ઊંટ ગર્દભ આદિ વર્ષોંન-પાંચમા ભાગનું સાળા-શ્વાન આદિકનુ ટ્સમંમા—દશમા ભાગનું સંસ્કૃત અનુવાદ. मनुजायुः समगजादयो हयादयश्चतुरंशा अजादयोऽष्टमांशाः । गोमहिषोष्ट्र खरादयः पंचमांशाः श्वानादयो दशमांशाः ॥ ९८ ॥ ગાય:હસ્તિઆ વિગેરે મેટા જીવા મનુષ્યના આયુષ્ય સરખા આયુષ્યવાળા, અશ્વ વિગેરે તિય ચા ચાથા ભાગના આયુષ્યવાળા, મકરાં વિગેરે આ ઠમા ભાગના આયુષ્યવાળા, તથા ગાય પાડા ઊંટ ગભ આદિ તિય ચા પાંચમા ભાગના આયુષ્યવાળા, અને શ્વાન આદિ તિર્યંચા પ્રાય: મનુષ્યના આયુષ્યથી દશમા ભાગ જેટલા આયુષ્યવાળા હાય છે ! ૯૮ ૫ વિસ્તરાર્થ:—ગાથાના અર્થ પ્રમાણે સુગમ છે. વિશેષ એજ કે—મનુષ્યાની અપેક્ષાએ તિર્યંચાનુ એ કહેલુ આયુષ્ય પ્રાય: જાણવુ પરન્તુ એકાન્તે નહિં. વિશેષભાવે એ પ્રમાણે હાય એમ સમજવું. વળી તે પણ છએ આરામાં એ રીતે જ જાણવું. વળી અહિં તિય ચાનું આયુષ્ય કહેવાના પ્રસંગ પહેલા ત્રણ આરાના યુગલિક મનુષ્યાનું આયુષ્ય ૧૩ મી ગાથામાં કહ્યું છે, તેા યુગલિક
SR No.011562
Book TitleLaghu Kshetra Samasa athwa Jain Bhugol
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri, Pratapvijay, Dharmvijay
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year1931
Total Pages669
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy