________________
૧૬૮
શ્રી લક્ષેત્રસમાસ વિસ્તરા સહિત.
સ્વભાવથી અત્યંતરસકસવાળી હાય છે, પરન્તુ તે યુગલિકાના ઉપયેાગમાં આવતી નથી. તથા ઉદ્દાલકાદિ ૯ પ્રકારનાં વૃક્ષેા વિગેરે ઘણી વનસ્પતિઓનાં નામ સિદ્ધાન્તમાં દર્શાવ્યાં છે ઈત્યાદિ વિશેષ સ્વરૂપ સિદ્ધાન્તાથી જાણવું. ॥ ૯૭ ॥
અવતરન--- આરામાં તિર્યંચપચેન્દ્રિયાનુ આયુષ્યપ્રમાણુ વિશેષત: ( પ્રાય: ) કેટલુ હાય ? તે આ ગાથામાં કહેવાય છે~~~
मणुआउसमगयाई, हयाइ चउरंस जाइ अट्ठसा । નોર્માધિમુદવારૂં, વાંસ સાળાફ સમસા ॥ ૬૮ ॥
શબ્દાઃ—
મનુબાઽસમ-મનુષ્યના આયુષ્યસરખું યાદ્-ગજ આદિનુ, હસ્તિ આદિનુ યાદ્-હયાદિ, અશ્વ આદિ ચકર અંત-ચાથા ભાગનું અના૬-અજા આદિ, અકરાં વિગેરે
અક્રમ-આઠમા ભાગે
તે મહિસ-ગાય પાડા ટલા-ઊંટ ગર્દભ આદિ
વર્ષોંન-પાંચમા ભાગનું
સાળા-શ્વાન આદિકનુ ટ્સમંમા—દશમા ભાગનું
સંસ્કૃત અનુવાદ.
मनुजायुः समगजादयो हयादयश्चतुरंशा अजादयोऽष्टमांशाः । गोमहिषोष्ट्र खरादयः पंचमांशाः श्वानादयो दशमांशाः ॥ ९८ ॥
ગાય:હસ્તિઆ વિગેરે મેટા જીવા મનુષ્યના આયુષ્ય સરખા આયુષ્યવાળા, અશ્વ વિગેરે તિય ચા ચાથા ભાગના આયુષ્યવાળા, મકરાં વિગેરે આ ઠમા ભાગના આયુષ્યવાળા, તથા ગાય પાડા ઊંટ ગભ આદિ તિય ચા પાંચમા ભાગના આયુષ્યવાળા, અને શ્વાન આદિ તિર્યંચા પ્રાય: મનુષ્યના આયુષ્યથી દશમા ભાગ જેટલા આયુષ્યવાળા હાય છે ! ૯૮ ૫
વિસ્તરાર્થ:—ગાથાના અર્થ પ્રમાણે સુગમ છે. વિશેષ એજ કે—મનુષ્યાની અપેક્ષાએ તિર્યંચાનુ એ કહેલુ આયુષ્ય પ્રાય: જાણવુ પરન્તુ એકાન્તે નહિં. વિશેષભાવે એ પ્રમાણે હાય એમ સમજવું. વળી તે પણ છએ આરામાં એ રીતે જ જાણવું. વળી અહિં તિય ચાનું આયુષ્ય કહેવાના પ્રસંગ પહેલા ત્રણ આરાના યુગલિક મનુષ્યાનું આયુષ્ય ૧૩ મી ગાથામાં કહ્યું છે, તેા યુગલિક