SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ભ્રકુટોત્રસમાસ વિસ્તાય અતિ નળી આળકાનુ ઉંધુ પડવુ, પેટ ઘસડીને ખસવું, ઘુંટણીએ ચાલવુ, ઉભા થઈ પત્ર ટેકવવા, અને ચાલતાં શીખવું ઇત્યાદિ અવસ્થાએ ૪-૬૪–વા ૭૯ વિસસ્તું અમુક અમુક દિવસે સુધી હાય છે, અને ૪૯ આદિ દિવસે પૂર્ણ થયા બાદ તા સ્વત: વિહારી યુવાવસ્થાવાળા થાય છે. ચેાથા પાંચમા આરાની માફક કંઇક મહિને બેસતાં શીખે કંઇક મહિને ધુટણીએ ચાલે અને કેટલેક વર્ષે [ વીસેક વર્ષે ] ભાગ સમર્થ થાય એમ નહિ, તેમ કાયાની વૃદ્ધિ પણ અહિંની અપેક્ષાએ બહુ શીઘ્ર હાય છે. ડ઼ા ૯૫ ॥ By વતા:-પહેલા ત્રણ આરામાં યુગલિકાને જે કલ્પવૃક્ષથી જે વસ્તુઓ પ્રાપ્ત થાય છે, તે આ એ ગાથામાં કહેવાય છે— तेस मत्तंग भिंगो, तुडिंअंगा जोई दीवे चित्तंगी | चित्तरसा मणिअंगा, गेहागांरा अणिअयरका ॥ ९६ ॥ पोणं भाषण पिच्छेण, रविपेह दीवपेह कुसुममाहारो । भूर्सण गिहे वत्थासैंण, कप्पदुमा दसविहा दिति ॥ ९७ ॥ શબ્દા તેસિ–તે યુગલિકાને મન્ના-મત્તંગ કલ્પવૃક્ષ તુમા-કલ્પવૃક્ષા : : અત્રિય-અનિયત અવાનામના { હિંતિ-આપે છે. સંસ્કૃત અનુવાદ, तेम्पो मतंगभृंगत्याग ज्योतिर्दीप चित्रांगः | चित्ररसा मण्यंगा [ मणितांगा ] गृहाकारा अनियताख्याः || ९६ || पानं भाजनं प्रेक्षणं रविप्रभां दीपप्रभां कुसुमं आहारं । भूषणगृहवस्त्रासनं कल्पद्रुमा दशविधा यच्छन्ति ॥ ९७ ॥ યા :---તે યુગલિકાને મત્ત ગ–ભૃગ–ોંગ-યેતિરગ–દીપાંગ-ચિત્રાંગ ચિત્રરસાંગ-મણિતાંગ-ગૃહાકાર-અને અનિયત [ અથવા અનગ્ન] એ દશ નામવાળા કલ્પવૃક્ષા અનુક્રમે પાણી—ભાજન-પ્રેક્ષણ—સૂર્ય પ્રભા—દીપપ્રભા—પુષ્પ— આહાર–આભૂષણગૃહ-અને વજ્ર આસન વિગેરે આપે છે. ૫ ૯૭ ૫
SR No.011562
Book TitleLaghu Kshetra Samasa athwa Jain Bhugol
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri, Pratapvijay, Dharmvijay
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year1931
Total Pages669
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy