________________
૫૦
શ્રી લધુ ક્ષેત્રસમાસ વિસ્તરાર્થ સહિત સાત:-હવે કુલગિરિઓની પહોળાઈ કેટલી ? તે જાણવાનું કારણે આ ગાથામાં દર્શાવાય છે
दुग अड दुतीस अंका, लक्खगुणा कमेण नउअसयभइआ। मूलोवरिसमरूवं, वित्थारं बिति जुयलतिगे ॥ २६ ॥
શબ્દાર્થસુતીન બત્રીસ
રમવં=સરખા સ્વરૂપવાળે, સર. નાય=એક નવું (૧૯૦). ! ઈતિ=કહે છે, આવે છે. મરૂા=ભાગેલા, ભાગતાં
ગુમતિ=રાણ યુગલમાં–નો. મૂછોવરિ=મૂળમાં અને ઉપર
સંસ્કૃત અનુવાદ. द्ध्यष्टद्वात्रिंशदंका लक्षगुणाः क्रमेण नवत्यधिकशतभाजिताः
मूलोपरिसमरूपं विस्तारं ब्रुवते युगलत्रिके ॥ २६ ॥ HTTયાર્થ–બે આઠ અને બત્રીસ એ ત્રણ અંકને લાખગુણ કરીને અનુક્રમે એક નવુએ ભાગીએ તે ( છ પર્વતના ) ત્રણે યુગલનો મૂળમાં અને ઉપર સરખા પ્રમાણવાળા વિસ્તાર કહે છે આવે છે. જે રદ છે
વિસ્તર-જંબુદ્વિપ ૧ લાખ જન વિસ્તારવાળે છે, અને તે ૧ લાખ જન ૧૯૦ ખંડ રૂપ છે, અથવા ૧૯૦ ખંડ જેટલો જંબદ્વીપને વિસ્તાર છે, તેમાં પહેલા બે પર્વતને વિસ્તાર બે બે ખંડ જેટલો છે, બીજા મધ્ય બે પર્વતનો વિસ્તાર આઠ આઠખંડ જેટલો છે, અને અત્યંતર બે પર્વતો બત્રીસ બત્રીસ ખંડના છે, માટે ખંડ સંખ્યાને લાખ ગુણી ૧૯૦થી ભાગે તે ત્રણે યુગલને વિસ્તાર આવે છે તે આ પ્રમાણે
લઘુહિમ -શિખરી - ૨ ખંડ
૧૨. જન x ૧૦૦૦૦૦ જન
૪ ૧૯ કી. ૧૦) ૨૦૦૦૦૦ (૧૦૫ર જન
૧૦૮૦
૧૯૦
૧૨૦
૧૦૦૦ ૯૫૦
૧૯૦) ૨૨૮૦ કળા (૧૨ કળા
૧૯૦ ૦૩૮૦ ૨૮૦
પ૦૦
૩૮૦
-
જિન શેષ