SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ પદ શ્રી જેન જ્ઞાન સાગર પણુ આત્માના પ્રદેશ અને પુદગલ વિના બીજું કઈ નથી તથા સંવર જે છે તે પણ આશ્રવ નિરોધ લક્ષણ દેશ સર્વ ભેદ આત્માને નિવૃત્તિરૂપ સ્વભાવ પરિણામ જ્ઞાનાત્મક છે તથા નિર્જરા જે છે તે પણ જીવ અને કમને પૃથક ઉપજાવવાને કારણે દધિ મંથન ન્યાયે કરી કર્મને પરિપાક છે તથા સર્વ શક્તિએ કરી સકલ કર્મ દુઃખને ક્ષય નવનીતગત દશ્વ જલ નિર્મળ વૃત પ્રગટરૂપ દ્રષ્ટાંતે ચિદાનંદમય આત્માનું પ્રગટ થાવું તે મિક્ષ તત્ત્વ છે. તે માટે જીવ અને અજીવ એ બે તરત જ કહીએ તથા અન્યત્ર મતાંતરે સાત તવ પણ છે કેમકે પુણ્ય અને પાપ એ તત્વને અંતમવ બંધતત્ત્વમાંહે થાય છે. કરચ જે શુભ પ્રકૃતિમબંધ તે પુણ્ય અને અશુભ પ્રકૃતિકર્મ બંધ તે પાપતત્ત્વ છે. માટે પૂર્વ પાપ રહિત સાત તવ કહીએ. તેમજ વળી પાંચ તનવ પણ કહ્યાં છે. ઈત્યાદિક વિસ્તાર ઘણે વિશેષાવશ્યક તથા ત-વાર્થ અને લોક પ્રકાશાદિ ગ્રંથે થકી જાણું, નવ તત્વના રૂપી અરૂપી ભેદોની સંખ્યાને તથા હેય યાદિ યંત્ર નીચે પ્રમાણે અંક | નામ | રૂપી ભેદ |અરૂપી ભેદ હેય યાદ | ૧૪ ] સિદ્ધ | મજવું mય પુરીય ઉપાય હેય પાપ સંવર ઉપાય નિજર ઉપાદેય બંધ હેલ મેક્ષ | | ક | ઉપદેશ ૧. જીવ તત્તવ ચૈતન્ય લક્ષણ જ સદા સહઉપયોગી, અસંખ્યાત પ્રદેશી, સુખ દુઃખને જાણ, સુખ દુઃખને પાક વેદક, અરૂપી હોય તેને જીવ તત્વ કહીએ. જેમ ગોળને ગુણ મીઠાશ તેમ જીવને ગુણમૈતન્ય. જેમ ગેળ અને મીઠા એક તેમ જ ' અને ચૈતન્ય એક.
SR No.011561
Book TitleJain Gyan Sagar
Original Sutra AuthorN/A
AuthorShamji Velji Virani
PublisherShamjibhai Veljibhai Verani Rajkot
Publication Year1963
Total Pages431
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy