________________
શ્રી જૈન જ્ઞાન સાગર
૧
૧૦ વનસ્પતિ અને ૧૧ ત્રસ જીવની હિંસા ન કરે, ૧૨ રાત્રિભોજન ન કરે ૧૩ શ્રોતેદ્રિય ૧૪ ચક્ષુ ઇંદ્રિય, ૧૫ પ્રાણેન્દ્રિય, ૧૬ સેન્દ્રિય, ૧૭ સ્પર્શેન્દ્રિયને વશ કરે, ૧૮ લાભ જીતે, ૧૯ ક્ષમાવત, ૨૦ ભાવ વિશુદ્ધ, ૨૧ ક્રિયા વિશુદ્ધ, ૨૨ સ ́જમમાં ચિત્ત, ૨૩ મન, ૨૪ વચન, ૨૫ કાયાને ગેાપાવનાર, ૨૬ ખાવીશ પરીષહુના સહન કરનાર, ૨૭ મરજીથી ડરે નહીં. અઠ્ઠાવીસાએ આયાર૫કૅપેહિ અઠ્ઠાવીશ સાધુના આચાય છે તેમાંનાં પચીસ અધ્યયન આચારાંગ સૂત્રમાં છે તથા ત્રણુ અધ્યયન નિશીય સૂત્રમાં છે એગુણુ-તીસાએ પાવસુય૫સગેહ-આગણત્રીશ પ્રકારનાં પાપસૂત્ર છે-૧ વ્યંતરદેવ કૃત હાસ્યાદિકના ગ્રંથ, ૨ રૂધિશનિક વસે તેના ગ્રંથ ૩ ગ્રહના ચાળાના ફળ લખ્યાં હોય તે, ૪ ધરતીકંપના ફળનુ જ્ઞાન બતાવે તે, ૫ શરીરનાં લક્ષણુ સંધી ગ્રંથ, ૬ મસા, તિલકાર્ત્તિના જ્ઞાનમ્ર`ખ ધી ગ્રંથ હાથ પગની રેખા પ્રમુખનું જ્ઞાન બતાવે તે ૮ સ્વર લક્ષણ સંબંધી ગ્રંથ, મૂળ એ આઠ તેના ગતિ, વાતિક એક એકના ત્રણ ભેદ થાય છે એટલે કુલ ૨૪, ૨૫ ગાંધવ, ૨૬ નાટક, ૨૭ વાસ્તુવિદ્યાનાં શાસ્ત્ર, ૨૮ આયુર્વેદ, ૨૯ ધનુર્વેદ એ એગણત્રીશ પાપસૂત્ર તીસાએ મહામેાહનીય હિ -ત્રીશ પ્રકારનાં મહામહનીયનાં ઠેકાણાં છે (મહામેાહનીય કમ માંધવાથી જીવ સાંસારમાં અળે છે.) તે મેહનીય ત્રીશ પ્રકારથી બાંધે તે કહે છે-૬ ત્રસજીત્રને પાણીમાં ભેળી મારે, ૨ ખાળકાદિકને માઢે ડુચા નઈ મારે, ૩ બાળક વગેરેને આળાં ચમ વીંટીને મારે, ૪ મુગર પ્રમુખ માથામાં મારે, ૫ પરોપકારી જે ઘણા જીવને આધાભૂત હોય તેને મારે, ૬ મોટા રાજાને હશે, છ છતી શક્તિએ કંગાળ લોકોની સંભાળ ન શખે, ૮ જે સાધુ શુદ્ધ ધમમાર્ગને વિષે લાગેલા ડાય તેને તેથી બાળાત્કારે ભ્રષ્ટ કરે, ૯ જિનધમ તું વાંકુ બેલે, ૧૦ જાત્યાતિ મદે કરી આચાય વગેરેને ગાળે, કે, ૧૧ શુદ્ધ સાધુને આહાર પાણી ન આપે, ૧૨ ઘણાં હથિયારા એકઠાં કરે. જ્ઞાનના માર્ગ ન પાળે, ૧૪ અધમી–પ્રયાગ એટલે મત્રજંત્ર આદિકની સાધના કરે, ૧૫ ચરિત્ર લીધા પછી વિષયુની વાંછના કરે; ૧૬ પાતે વિદ્વાન ના હાય ને ડાળ ખાવે. ૧૭ તપસ્વી ન હોય ને કહે કે હું તપસ્વી છું, કોઇને અગ્નિએ ખાળે તથા ધુમાડાથી ગુંગળાવે. ૧૯ તે પાપ કરી નાખે, ૨૦ કોઇનું રહસ્ય કામ ભરસભામાં કહી દે, ૨૧ હમેશાં ક્રધ કરે. ૨૨ વિશ્વાસઘાત કરે, ૨૩ કઈ પુરુષથી પ્રીતિ લગાડી તેની સ્ત્રીને પોતે કુંવારા નથી ને કુંવારા છૅ. ૨૫ જેણે પેાતાને ધન આાર્દિકે વધાર્યાં ચિંતવે, ૨૬ બ્રહ્મચારી ન હોય ને કહે કે હું બ્રહ્મચારી છું. ૨૭ જેને પ્રતાપે લેકમાં પ્રસિદ્ધ થયા હ્રાય, મહત્ત્વ પામ્યા હાય તેને હાનિ કરે, ૨૮ દેશની જેને શિર ચિંતા તેને હશે, ૨૯ કાંઈ ખતા ન હોય તે પણ કપટેકરી કહે કે હુ જ્ઞાનમાં દેવતાદિકને પ્રત્યક્ષ દેખું' છુ, ૩૦ દેવને અવગણે કે દેવ આવા ડેવે કે મને કાંઈ આપે નહિં, એ ત્રીશ પ્રકારનું કામ કરે તે મહામહનીય કમ બાંધે અંગતીસાએસિદ્ધાઈગુણે(હ–એકત્રીશ સિદ્ધ ભગવાનનાં ગુણ કહે છે પાંચ સ’ઠાણુ-૧ પિમંડળ, ૨ વાટલા (નક્કર ગાળ) ૨ ત્રિકોણ, ૪ ચાખુણ, ૫ લાંબુ, પાંચ વ− કાળા, ૭ લીધા, ૮ તો, હું પી, ૧૦ ધેાળા, પાંચ રસ, ૧૧ ખાટા, ૧૨ મીઠા, ૧૩ કડવા, ૧૪ કસાયલા, ૧૫ તીખા, એ ગધ-૧૬ સુગંધ, ૧૭ ડુંગધ આઠ સ્પર્શ-૧૮ ખખરા ૧૯ સુહાળા, ૨૦ ઊના, ૨૧ ટાઢા, ૨૨ હળવા, ૨૩ ભાર, ૨૪ લૂખા, ૨૫ ચાપા, ત્રણ વેદ, ૨૬ સ્ર, ૨૯૦ પુરુષ, ૨૮ નપુંસક,
હું બહુ વિદ્વાન છું એમ
૧૮ ઘરમાં ઘાલી બીજાને માથે તથા વેશ ભેળવે, ૨૪ તેનું માઠુ