________________
જૈન જ્ઞાન સાગર ચઉહિંસનાહિં–ચાર પ્રકારની સંજ્ઞાથી ઈચ્છા) આહારસનાએ-આહારની ઈચ્છા. ભયસન્નાએ-વ્હીક ભેગવવી. મેહુણસનાએ-મૈથુનની ઈચછા. પગહસનાઓ-દલિત વસાદિની ઈચ્છા. પડિકકમામિ-નિવનું છું. ચઉહિ વિકહાદ્ધિ-ચાર પ્રકારની વિકથાથી (પાપનો કથા) ઈતથીકહાએ-સ્ત્રીની કથા (રૂપાદ સંબંધી) ભરૂકહાએ-જનની કથા (સારૂં નરસું કહ્યા કરવું) દેસકહાએ-દેશની સ્થાની વિષે સારૂં નરસું કહેવું છે. રાયકહાએરાજા વિષે સારું નમું કહેવું પડિકમામ-નિવનું છું. ચઉહિં ઝાણેન્ટિાર પકારનાં ધ્યાનથી. અટેણુંઝાણેણું-આર્તધ્યાન વિષય સંબંધી ધ્યાન ધરવાથી) રણુંજાણેણુ-રૌદ્રધ્યાન (હિંસારિકનું ધ્યાન ધરવાથી). ધમેણુંઝાણેણું-ધર્મ સંબંધી ધ્યાન ન ધરવાથી). સુકકેણુંઝાણે શું-શુલ ધ્યાન નિર્મળ ધ્યાન ન ધરવાથી) પડિકકમામિ-નિવર્તુ છું. પંચહિં કિરિવાહિં-પાંચ પ્રકારની ક્રિયા લાગે છે તેથી કેમ લાગે છે.) કાઈયાએ-કાયાએ કરી (અજીતનાએ વર્તવાથી) અહિંગરણિયાએ-અધિકરણથી (હથિયારથી) પાઊંસિયાએબીજા ઉપર ઢષ રાખવાથી. પારિતાવણિયાએ-બીજાને પરિતાપ ઉપજાવવાથી. પાણઈવાયકરિયાએ-જીવહિંસા કરવાથી. પડિકનમામિ-નિવનું છું. પંચહિંકામગુણે હિં-પાંચ પ્રકારના કામ વધવાના ગુણુથી. સણું-શબ્દથી–વિષથી ગીત સાંભળવાથી, રૂવેણુ-રૂપ નીરખવાથી. રસેણુ-રસથી સ્વાદ લેવાથી ગધેણું-ગધેથી. સુગધીએથી. ફાસેણુ-પર્શથી સારા સારા સ્પર્શ અંગીકાર કરવાથી. પડિકામાર્મિ-નિવવું છું. પંચહિંમહાશ્વએહિંપાંચ મહાવતને વિષે દોષ લાગવાથી. પાણુઈવાયાઓવેરમણું-હિંસા કરવાથી નિવડું છું. મુસાવાયાઓવેરમણું-સર્વથા જૂઠું બોલવાથી નિવનું છું. અદિનાદાણુઓવેરમણુંઅણકીધેલું લેવાથી સર્વથા નિવત્ છે. મેહુણુઓ વેરમણું-મૈથુન થકી નિવત્ છું. પરિગ્રહાઓવેરમણું-લત શખવાથી વિવું છું. પડિમામિ-નિવર્તુ છું. (પ્રાયશ્ચિત ઉં છું.) પંચહિં સમિહિં પાંચ પ્રકારની સમિતિને વિષે દોષ લાગે હોય તેથી ઈરિયાસમાએ- તે ચાલતા જઇને ચાલવું તે સમિતિ. ભાસાસમિએ-બેલતાં જેષ ન લાગે તેવું બેલિવું તે સમિતિ એસણ સમિએ-કોષ હિત અહાર આt દેવા તે સમિતિ. આયાણભમત્તનિકMવણસસિએ-પાત્રો, અને જતનાએ લેવા મડવાં તે સમિતિ ઉરચાર- પાસવણ, ખેલ જલસિંઘાણ, પારિઠાવણિયાસમિએ-ઝાડો પેશાબ, બળ, લીટ મેલને પાઠવવું એટલે જાળવીને નાખવું તે સમિતિ. પડિમામિ-નિવત્ છું. છહિં જવનિકાએહિં-છ પ્રકારના જીવની જાતને વિષે છેષ લાગ્યા હોય તેથી પુઢવિકાએણુંપૃથ્વીની જાત. આઉકાએણ-અપકાય તેઉકાણું–અગ્નિકાય વાઉકાણું-વાયુકાય, વણસડકોએણું વનસ્પતિકાય. તસ્મકાએણ-સકાય ઈન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના જીવ -પરિમાર્મિ-નિવર્તુ છું. છહિં સાહિ-છ પ્રકારની વેશ્યા એટલે જીવનમાં પરિણામ (મન) હિલેસાએ-કૃષ્ણસ્યા. અત્યંત હિંસા કરવાનું મન નીલસાએનીલ લેહ્યાધિ દ્વેષ આદિ દુશચાર કરવાનું મન, કાઉલેસાએ-વાંક કાર્ય કરવાં સરલપણરહિત પિતાના દેષ ઢાંકવા, મિથ્યાત્વ તથા અનર્થપણું તે. તેલેસાએ-તેજ વેશ્યા-કપટરહિત, વિનીત; ૨૮મી, મોક્ષને અર્થી એવા ગુણ હોય છે. પઉહિલેસાએ પદ્મ વેશ્યા-ક્રોધ, માન ક૫ટ આદિને પાતળાં કરી નાખ્યાં છે. તથા આત્માને દયે છે મન, વચન, કાયાને જીત્યાં છે, એવા ગુણ હોય છે. સુક્કલેસાએ-શુકદ વેશ્યા. ધર્મ, ધ્યાન, શુકલ થાન, રાગ, દ્વેષ જીત્યા છે જેણે તથા સમિતિ ગુપ્તિ સહિત એવા ગુણ હોય તે પડિક્કમામિ