SearchBrowseAboutContactDonate
Page Preview
Page 301
Loading...
Download File
Download File
Page Text
________________ ચંદ્રકાંત પ્રભુદાસ દોશી અમૂલ્ય તત્ત્વ વિચાર (હરિગિત છંદ) બહુ પૂછ્યા પુજથી શુભ દેહ માનવને મળ્યે, તેયે અરે ભવચનેા આંટે નહિ એક ટળ્યે; સુખ પ્રાપ્ત કરતાં સુખ ટળે છે, લેશ એ લો લહેા, ક્ષ ક્ષણ ભયંકર ભાવ મણે, કાં અહે। શચી ચ્હા ? ॥૧॥ લક્ષ્મી અને અધિકાર વધતાં, શું વધ્યું તે તે કડા, શું કુટુંબ કે પરિવાથી વધવાપણું' એ નવ ગ્રહે; વધવા પડ્યું. સંસારનું, નદેહને હારી જવા, એના વિચાર નહિ અહાહા! એક પળ તમને હવે, રા નિર્દોષ સુખ નિર્દોષ માન, લ્યા ગમે ત્યાંથી મળે, એ દિવ્ય શક્તિમાન જેથી, જ જીરેથી નીકળે ! પદ્મવસ્તુમાં નહિં મુંઝવા, એની દયા મુજને હી, એ ત્યાગવા સિદ્ધાંત કે પશ્ચાત્ દુઃખ તે સુખ નહિ, ॥૩॥ હું કોણ છું ? કયાંથી થયા? શું સ્વરૂપ છે મારુ' ખરું? કોના સબંધે વળગણા છે ? રાખુ` કે એ પશ્ડિ ? એના વિચાર વિવેકપુર્વ, શાંત ભાવે અે કર્યાં; તે સવ આત્મિક જ્ઞાનનાં, સિદ્ધાંત તત્ત્વા અનુભવ્યાં. ॥૪॥ તે પ્રાપ્ત કરવા વચન કેતુ', સત્ય કેવળ માનવું ? નિર્દોષ નરનું જ્યન માના, તે જેણે અનુભવ્યું, ૨ ! આત્મ તારા ! આત્મ તારે ! શીઘ્ર એને એળખા, સર્વાત્મમાં સમષ્ટિ દ્યો, આ વચનને હૃદયે લખા. ।।
SR No.011561
Book TitleJain Gyan Sagar
Original Sutra AuthorN/A
AuthorShamji Velji Virani
PublisherShamjibhai Veljibhai Verani Rajkot
Publication Year1963
Total Pages431
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy