________________
શ્રી જન જ્ઞાન સાગર
અચિંત્ય તું જ માહાસ્યને, અંશ ન એકકે સ્નેહને, અચળ રૂપ આસક્ત નહિ, કથા અલભ તુજ પ્રેમની, ભકિત માર્ગ પ્રવેશ નહિ, સમજ નહીં નિજ ધર્મની, કાળ દોષ કળિથી થયો, તેય નહિ વ્યાકૂળતા, સેવાને પ્રતિકૂળ જે, દેદ્રિય માને નહિ, તુજ વિયેગ ફુરત, નથી, નહિ ઉદાસ અનભકતથી, અહંભાવથી રહિત નહિ, નથી નિવૃત્ત નિર્મળપણે, એમ અનંત પ્રકારથી, નહીં એક સણ પણ, કેવલ કરુણા મૂર્તિ છે, પાપી પરમ અનાથ છઉં, અનંત કાળથી આથડ, સેવ્યા નહિ ગુરુ સંતને, સંત ચરણ આશ્રય વિના, પાર ન તેથી પામિય, સહુ સાધન બંધન થયાં, સત સાધન સમજે નહીં, પ્રભુ પ્રભુ લય લાગી નહીં, દીઠા નહિ નિજ દેવ તે, અધમાધમ આંધકે પતિત એ નિશ્ચય આવ્યા વિના, પડી પડી તુજ પદ પંકજે, સદ્ગુરુ સંત સ્વરૂપે તુજ.
નથી પ્રફુલ્લિત ભાવે; ન મળે પરમ પ્રભાવ ૬ નહીં વિરહને તાપ; નહિ તેને પરિતાપ. ૭ નહિ ભજન દઢ ભાન; નહિ શુભ દેશે સ્થાન. ૮ નહિ મર્યાદા ધર્મ જુઓ પ્રભુ મુજ કર્મ. ૯ તે બંધન નથી ત્યાગ : કરે બાહ્ય પર રાગ. ૧૦ વચન નયન યમ નાહિ, તેમ ગૃહાદિક માં. ૧૧ સ્વ ધર્મ સંચય નાહ, અન્ય ધર્મની કાંઈ. ૧ર સાધન રહિત હું, મુખ બતાવું શું થશે ૧૩ દીનબંધુ દીનનાથ; ગ્રહો પ્રભુજી હાથ. ૧૪ વિના ભાન ભગવાન, મૂકયું નહિ અભિમાન, ૧૫ સાધન કર્યા અનેક; ઊગે ન અંશ વિવેક. ૧૬ રહ્યો ન કેઈ ઉપાય; ત્યાં બંધન શું જાય ? ૧૭ પ ન સદ્ગુરુ ન પાય; તરિયે કેણ ઉપાય ? ૧૮ સકળ જગતમાં હુંય, સાધન કરશે શું ? ૧૯ ફરી ફરી માંગુ એ જ; એ દઢતા કરી દેજ. ૨૦