SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મસિદ્ધિશાસ્ત્ર જે સ્વરૂપ સમજ્યા વિના, પાયે દુઃખ અનંત, સમજાવ્યું તે પદ નમું, શ્રી સદ્દગુરુ ભગવંત. ૧ વર્તમાન આ કાળમાં, મેક્ષ માર્ગ બહુ લેપ, વિચારવા આમાથીને, ભાખે અત્ર અગોખ. ૨ કઈ ક્રિયા-જડ થઈ રહ્યા, શુષ્કતાનમાં કોઈ, માને મારગ મોક્ષને, કરુણા ઉપજે જોઈ. ૩ બાહ્ય ક્રિયામાં રાચતા, અંતર ભેદ ન કાંઈ, જ્ઞાનમાર્ગ નિષેધતા, તેહ ક્રિયાજડ આંહિ. ૪ બંધ મોક્ષ છે કલ્પના, ભાખે વાણીમાંહિ, વર્તે મેહાવેશમાં, શુકશાની તે આંહિ. ૫ વૈરાગ્યાદિ સફળ છે, જે સહ આતમજ્ઞાન, તેમજ આતમજ્ઞાનની પ્રાપ્તિતણું નિદાન. ૬ ત્યાગ વિરાગ ન ચિરામાં, થાય ને તેને જ્ઞાન, અટકે ત્યાગ વિરાગમાં, તે ભૂલે નિજ ભાન. ૭ જ્યાં જ્યાં જે જે યોગ્ય છે, તહાં સમજવું તેહ, ત્યાં ત્યાં તે તે આચરે, આત્માર્થી જન એહ. ૮ સેવે સશુરુ ચરણને, ત્યાગી દઈ નિજ પક્ષ, પામે તે પરમાર્થને, નિજ પદને લે પક્ષ. ૯ આત્મજ્ઞાન સમદર્શિતા, વિચરે ઉદયપ્રગ, અપૂર્વ વાણું પરમકૃત, સદ્ગુરુ લક્ષણ યોગ્ય. ૧૧ પ્રત્યક્ષ સદ્ગુરુ સમ નહીં, પરોક્ષ જિત ઉપકાર, એ લક્ષ થયા વિના, ઊગે ન આત્મવિચાર. ૧૧ સગુના ઉપદેશ વણ, સમજાય ન જિનરૂપ, સમજ્યાવણ ઉપકાર છે, સમજે જિન સ્વરૂપ. ૧૨ આત્માદિ અસ્તિત્વનાં, જેહ નિરૂપક શાસ્ત્ર, પ્રત્યક્ષ સદ્ગસ યોગ નહિ, ત્યાં આધાર સુપાત્ર. ૧૩. અથવા સણુએ કહ્યાં, જે અવગાહન કાજ, તે તે નિત્ય વિચારવાં, કરી મતાંતર ત્યાજ. ૧૪ રોકે ઇવ સ્વછંદ તે, પામે પામ્યા એમ અનંત છે, ભાખ્યું જિન નિર્દોષ. ૧૫ અવશ્ય મેક્ષ.
SR No.011561
Book TitleJain Gyan Sagar
Original Sutra AuthorN/A
AuthorShamji Velji Virani
PublisherShamjibhai Veljibhai Verani Rajkot
Publication Year1963
Total Pages431
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy