________________
પ્રમાણ નય
૧૮. ત્રણ આત્મા-અહિરાત્મા, અંતરાત્મા, અને પરમાત્મા. બહિરાત્મા–શરીર, ધન, ધાન્યાદિ સમૃદ્ધિ, કુટુંબપરિવાર આદિમાં તલ્લીન થવું તે મિથ્યાત્વી. અંતરાત્મા—ખાદ્ય વસ્તુને પર સમજી તેને ત્યાગવા ચાહે–ત્યાગે તે ૪ થી ૧૨ ગુણુસ્થાનવાળા. પરમાત્મા–સ કાર્ય સિદ્ધ થયા. ક`મુકત થઇ સ્વ-સ્વરૂપમાં લીન છે તે સિદ્ધ પરમાત્મા તથા અરિહ ંત.
૧૯ ચાર ધ્યાન-૧ પદ્મસ્થ–પ પરમેષ્ટિના ગુણાનુ શબ્દથી મનમાં ખેલીને જ્યાન કરવું તે.
૨ વિહસ્થ-શરીરમાં રહેલ અનંત ગુણયુકત ચચૈતન્યનું અધ્યાત્મ-ધ્યાન કરવું
૩ રૂપસ્થ-અરૂપી છતાં કયોગે આત્મા સ ંસારમાં અનેક રૂપ ધારણ કરે છે. એ વિચિત્ર સંસાર અવસ્થાના વિચાર અને સંસારથી છૂટવાના ઉપાય ચિતવવા તથા અરિહંતના સ્વરૂપના વિચાર.
નિરંજન, સિદ્ધ પ્રભુનું પ્નાન કરવું.
૪ રૂપાતીત–સચ્ચિદાનંદ, અગમ્ય, નિરાકાર શુદ્ધ આત્મગુણાને અનુભવ કરવે
૨૫૯
૨૦. ચાર અનુયાગ-૧ દ્રવ્યાનુયોગ જીવ અજીવ, ચૈતન્ય જડ (ક), આદિ દ્રવ્યોનાં સ્વરૂપનું જેમાં વર્ણન હોય. ૨ ગણિતાનુયેગ-જેમાં ક્ષેત્ર, પહાડ, નદી દેવલોક, નારકી, યેતિષી આદિના ગણિત–માપનું વર્ષોંન હોય. ૩ ચરણકરણાનુયોગ જેમાં સાધુ-શ્રાવકને આચાર, ક્રિયાનું વન હોય. ૪ ધ કથાનુયોગ જેમાં શ્રાવક, રાજા, રંક આદિના વેરાગ્યમય ખાધદાયક જીવન– પ્રસ ંગાનું વણુંન હોય.
૨૧ જાગરણા ત્રણ–(૨) બુદ્ધ જાગરિકા-તીથંકર અને કેવળીએાની શા. (૨) અમુ જાગરિકા– છદ્મસ્થ મુનિએની, અને (૩) સુખુ જાગરિકા—શ્રાવકાની.
૨૨ વ્યાખ્યા નવ-એકેક વસ્તુની ઉપચાર નયથી ૯–૯ રીતે વ્યાખ્યા કરાય.
(૧) દ્રવ્યમાં દ્રવ્યને ઉપચાર–જેમ કાઇમાં વંશલેાચન.
..
આ જીવ સ્વરૂપવાન છે.
,,
",
(૨) દ્રવ્યમાં ગુણને —, જીવ જ્ઞાનવંત છે. (3) પર્યાયના (૪) ગુણમાં દ્રવ્યના,-, અજ્ઞાની જીવ છે. (૫) ગુણા જ્ઞાની છતાં બહુ ક્ષમાવત છે. (3) પર્યાયને ૐ,, આ તપસ્વી ધણા રૂપાળા છે. (૭) પર્યાયમાં દ્રવ્યને,,-,, આ પ્રાણી દેવતાના જીવ છે. (૮) ગુણને,,-,, આ મનુ'ય બહુ જ્ઞાની છે. (૯) પર્યાયના ૐ, આ મનુષ્ય શ્યામ વના છે. ઇ
1
"P
رو
13
૨૩ પક્ષ આઠ–એક વસ્તુની અપેક્ષાએ અનેક વ્યાખ્યા થઈ શકે છે. એમાં મુખ્યતયાય આઠે પક્ષ લઈ શકાયઃ— નિત્ય, અનિત્ય, એક, અનેક, સત, અસત, વક્તવ્ય, અવકતવ્ય આ આઠે પક્ષ નિશ્ચય વ્યવહારથી જીવ પર ઊતારે છે.