________________
પાંચ જ્ઞાને
૨. ચક્ષુ ઈંદ્રિય લબ્ધિ અક્ષ શ્રુત તે આંખે આંબા પ્રમુખનુ રૂપ દેખીને કહે આંબા પ્રમુખનું રૂપ છે, તે આંબા પ્રમુખ અક્ષરનું જ્ઞાનચક્ષુ દ્રિય લબ્ધિથી થયું, ચક્ષુદ્રિય લબ્ધિ અક્ષરશ્રુત કહીએ.
૩ ધ્રાણેંદ્રિય લબ્ધિ અક્ષર શ્રુત્ત તે નાસિકાએ કેતકી પ્રમુખની ગ'ધ લઈને જાણે જે એ કેતકી પ્રમુખની ગંધ છે, તે ઘ્રાણેંદ્રિય લબ્ધિથી કેતકી પ્રમુખ અક્ષરનું જ્ઞાન થયું, માટે ઘ્રાણેંદ્રિય લબ્ધિ અક્ષરશ્રુત કહીએ.
૪. સેદ્રિય લબ્ધિ અક્ષર શ્રુત તે હવાયે કરી સાકર પ્રમુખને સ્વાદ જાણીને એ સાકર પ્રમુખના સ્વાદ છે. એ અક્ષનું જ્ઞાન રસેન્દ્રિયથી થયું, તે માટે રસેન્દ્રિય લબ્ધિ અક્ષર શ્રુત કહીએ. ૫ સ્પર્શેન્દ્રિય લબ્ધિ અક્ષય શ્રુત તે શીત, ઉષ્ણુ, આદિ સ્પર્શ થવાથી જાણે જે એ શીત વા ઉણુ છે, માટે તે અક્ષરનું જ્ઞાન સ્પર્શેન્દ્રિયથી થયું, તે માટે સ્પોંદ્રિય લબ્ધિ શ્રુત કહીએ. ૭ નાઈદ્રિય લબ્ધિ શ્રુતુ તે મને કરી ચિતવતાં, વિચારતાં સ્મરણ થયું જે મે અમુક ચિંતવ્યું. વા વિચાર્યું। તે સ્મરણના અક્ષરનું જ્ઞાન મનથી—ના દ્રિયથી થયું, માટે નેાઈ ંદ્રિય લબ્ધિ. અક્ષરશ્રુત કહીએ; એલબ્ધિ અક્ષરશ્રુતના છ ભેટ્ટ સંપૂર્ણ ઇતિ અક્ષશ્રુતના ભેદ.
૨૩૫
જે એ
તે માટે
૨ અનક્ષર શ્રુત-તે અનેક પ્રકારે છે. તે અક્ષરના ઉચ્ચાર કર્યાં વિના શબ્દ, છીંક ઉધરસ, શ્વાસ, નિ;શ્વાસ, બગાસાં, નાક નિષીકવું તથા નગારાં પ્રમુખને શબ્દ, અનક્ષરી વાણી માટે, એને અનક્ષર શ્રુત કહીએ,
૩. સ’જ્ઞી શ્રુત-તેના ત્રણ ભેદ, ૧ સંની કાલિકેાપદેશ. ૨ સની હેતૂપદેશ. ૩ સની દૃષ્ટિવાદોપદેશ.
૧ સન્ની કાલિકોપ્રદેશ તે શ્રુત સાંભળીને વિચારે તે. ૩ સમુચ્ચય અનુ` ગવેષવું; ૪ વિશેષ અર્થાંનું ગવેષવું; પ ચિતવવું, એ છ ોલ સની જીવને હોય તે સ'ની કાલિકાપ્રદેશ શ્રુત.
વિચારવું. ૨ નિશ્ચય કરવું; નિશ્ચય કરી વળી વિચારવુ
૨ સન્ની હેતુપ્રદેશ-તે સ'ની ધારી રાખે.
૩ સંજ્ઞી દૃષ્ટિવાદે।પદેશ તે ક્ષયાપશમ ભાવે સાંભળે એટલે હેતુ સહિત; દ્રવ્ય અર્શી સહિત; કારણ યુક્તિ સહિત, ઉપયેગ સહિત;
કે
ભણે; ભણાવે; સાંભળે તે માટે સન્ની શ્રુત કહીએ.
૪ અસંજ્ઞીશ્રુતના ત્રણ ભેદ. ૧ અસી કાલિકેપદેશ ૨ અસની હેતૂપદેશ ૩ અસની દૃષ્ટિવાદોપદેશ.
સત્તી શ્રુત તે શાસ્ત્રને પૂર્વાપર વિચાર સહિત;
૧ અસ’જ્ઞી કાલિકોપદેશ શ્રુત–તે સાંભળી પણ વિચારે નહિ. સનીને છ બોલ છે; તે અસ’જ્ઞીને નથી.
૨ અસની હેતુપદેશ શ્રુત-તે સાંભળી ધારી રાખે નહિ.
૩ અસ’જ્ઞી દૃષ્ટિવાદેાપદેશ શ્રુત તે ક્ષયાપશમ ભાવે ન સાંભળે તે ત્રણ બોલ અસની આશ્રી કહ્યા એટલે કે અસંજ્ઞી શ્રુત, તે ભાવા રહિત; વિચાર તથા ઉપયોગ શૂન્ય; પૂર્વાપર આલેાચ રહિત; નિણૅય રહિત એ સંજ્ઞાએ ભણે તથા ભણાવે, વા અસની શ્રુત કહીએ.
સાંભળે તે માટે